જિલ્લામાં આવેલી સાંદીપનીમાં સ્થિત સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ફાલ્ગુન મોઢા અને શાસ્ત્રી કક્ષાના છાત્રો દ્વારા સમગ્ર પૃથ્વી પર વરસાદ થાય તેમજ ધનધાન્યથી ફલિત થાય તેવો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ શુભ સંકલ્પ સાથે આ પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિઝિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
![પોરબંદર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-pbr-01-yagna-gj10018_05072019175746_0507f_1562329666_967.jpg)