ETV Bharat / state

પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ - gujaratinews

પોરબંદર: વર્ષાઋતુનો પ્રારંભ થયો હોવા છતા પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નહિવત પડ્યો છે. સાથે જ પાણીની પણ અછત સતત સર્જાઇ રહી છે. ત્યારે રમેશ ઓઝાની પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતિમાં હરિમંદિરના સાનિધ્યમાં અષાઢી બીજના દિવસે વરૂણદેવની પ્રસન્નતા માટે પર્જન્ય યજ્ઞ સંપન્ન કર્યો હતો.

પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
author img

By

Published : Jul 6, 2019, 3:02 AM IST

જિલ્લામાં આવેલી સાંદીપનીમાં સ્થિત સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ફાલ્ગુન મોઢા અને શાસ્ત્રી કક્ષાના છાત્રો દ્વારા સમગ્ર પૃથ્વી પર વરસાદ થાય તેમજ ધનધાન્યથી ફલિત થાય તેવો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ શુભ સંકલ્પ સાથે આ પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિઝિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

પોરબંદર
પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ

જિલ્લામાં આવેલી સાંદીપનીમાં સ્થિત સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ફાલ્ગુન મોઢા અને શાસ્ત્રી કક્ષાના છાત્રો દ્વારા સમગ્ર પૃથ્વી પર વરસાદ થાય તેમજ ધનધાન્યથી ફલિત થાય તેવો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ શુભ સંકલ્પ સાથે આ પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિઝિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

પોરબંદર
પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
Intro:વરસાદ ને રીઝવવા પોરબંદર માં પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંપન્ન

વર્ષાઋતુંનો પ્રારંભ થયો હોવા છતાં પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નહિવત પડ્યો છે અને પાણીની અછત સતત વર્તાઈ રહી છે ત્યારે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતનમાં શ્રી હરિમંદિરના સાન્નિધ્યમાં અષાઢી બીજના પાવન દિવસે વરુણદેવની પ્રસન્નતા માટે પર્જન્ય યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.
Body:સાંદીપની સ્થિત સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ફાલ્ગુનભાઈ મોઢા અને શાસ્ત્રી કક્ષાના છાત્રો દ્વારા સમગ્ર પૃથ્વી પર સુવૃષ્ટિ થાય તેમજ પૃથ્વી ધનધાન્યથી ફલિત થાય એવા શુભ સંકલ્પ સાથે આ પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતોConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.