પોરબંદરઃ હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે અને સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવા સુચના થયેલી હોવાથી પોરબંદર કલેક્ટર કચેરીના તા.22/08/2020 ના હુકમથી સમગ્ર પોરબંદર જિલ્લામાં આવેલા તમામ ધર્મના ધાર્મિક સ્થાનો, ઉપાસનાના સ્થળો તથા જાહેર જગ્યાઓએ એકત્રિત થવા ઉપર તા.21/09/2020 સુધી મનાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
કોરોનાની અસરઃ પોરબંદર જિલ્લામાં ધાર્મિક સ્થળો પર એકત્ર થવા પર મનાઈ
સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં ધાર્મિક સ્થળો પર એકત્ર થવા પર મનાઇ કરવામાં આવી છે.
![કોરોનાની અસરઃ પોરબંદર જિલ્લામાં ધાર્મિક સ્થળો પર એકત્ર થવા પર મનાઈ Porbandar News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:11:49:1599190909-gj-pbr-02-dhamrikplace-manai-10018-03092020194053-0309f-1599142253-679.jpg?imwidth=3840)
હાલની ભારત સરકાર તથા રાજય સરકારની ગાઈડલાઈન ધ્યાને લેતા કલેકટર કચેરીના ક્રમાંક: એમએજી/સી/144/228/1 તા.22/08/2020 થી કરેલા હુકમ રદ કરવા હુકમ કરવામાં આવે છે અને સરકારની તા.08-જુન-2020ની SOP મુજબ પાલન કરવાનું રહેશે.
પોરબંદરઃ હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે અને સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવા સુચના થયેલી હોવાથી પોરબંદર કલેક્ટર કચેરીના તા.22/08/2020 ના હુકમથી સમગ્ર પોરબંદર જિલ્લામાં આવેલા તમામ ધર્મના ધાર્મિક સ્થાનો, ઉપાસનાના સ્થળો તથા જાહેર જગ્યાઓએ એકત્રિત થવા ઉપર તા.21/09/2020 સુધી મનાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
હાલની ભારત સરકાર તથા રાજય સરકારની ગાઈડલાઈન ધ્યાને લેતા કલેકટર કચેરીના ક્રમાંક: એમએજી/સી/144/228/1 તા.22/08/2020 થી કરેલા હુકમ રદ કરવા હુકમ કરવામાં આવે છે અને સરકારની તા.08-જુન-2020ની SOP મુજબ પાલન કરવાનું રહેશે.