સ્થળાંતરીત લોકોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પોરબંદરના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. જ્યારે ભોજન તૈયાર કરવા સખીમંડળની બહેનો અવિરત સેવા આપી રહી છે. પોરબંદર સ્થિત સ્વસ્તીક હોલમાં સતત રસોડુ કાર્યરત કરી સ્થળાતરીત લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું છે.



સ્થળાંતરીત લોકોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પોરબંદરના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. જ્યારે ભોજન તૈયાર કરવા સખીમંડળની બહેનો અવિરત સેવા આપી રહી છે. પોરબંદર સ્થિત સ્વસ્તીક હોલમાં સતત રસોડુ કાર્યરત કરી સ્થળાતરીત લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું છે.
સ્થળાંતરીત લોકોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પોરબંદરના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. જ્યારે ભોજન તૈયાર કરવા સખીમંડળની બહેનો અવિરત સેવા આપી રહી છે. પોરબંદર સ્થિત સ્વસ્તીક હોલમાં સતત રસોડુ કાર્યરત કરી સ્થળાતરીત લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું છે.