પોરબંદરઃ કોરોના વાયરસ સંબંધિત પોરબંદર જિલ્લાના નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ભય, હતાશા કે અન્ય ડર ન ઉદભવે તથા તેઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા એક પહેલ શરૂ કરીને મનોવૈજ્ઞાનિક ટેલિફોનિક કાઉન્સેલીંગ કરવા 3 કાઉન્સેલરોની નિમણૂંક કરી છે.
પોરબંદરમાં કોરોના સંદર્ભે ડર અનુભવતા લોકો ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકશે
પોરબંદર જિલ્લામાં કોરોના સંદર્ભે ડર કે ભય અનુભવતા લોકો ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકશે.
પોરબંદર જિલ્લામાં કોરોના સંદર્ભે ડર કે ભય અનુભવતા લોકો ટેલીફોનિક માર્ગદર્શન મેળવી શકશે
પોરબંદરઃ કોરોના વાયરસ સંબંધિત પોરબંદર જિલ્લાના નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ભય, હતાશા કે અન્ય ડર ન ઉદભવે તથા તેઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા એક પહેલ શરૂ કરીને મનોવૈજ્ઞાનિક ટેલિફોનિક કાઉન્સેલીંગ કરવા 3 કાઉન્સેલરોની નિમણૂંક કરી છે.
Last Updated : Apr 15, 2020, 8:30 PM IST