ETV Bharat / state

પાટણમાં ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ યોજાયો, હજારો લોકોએ લીધો દર્શનનો લાભ - ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ

પાટણઃ શહેરના સુભાસચોક વિસ્તારમાં આવેલ પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિરમાં શ્રધ્ધાળુ ભક્તો દ્વારા દાદાનો પલ્લી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ હાજર રહી પલ્લીના દર્શન કર્યા હતા.

gunavanta Hanuman Dada Palli Festival
author img

By

Published : Oct 13, 2019, 5:04 PM IST

પાટણના ચાર રક્ષક એવા ગુગણીના ગુણવંતા, બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જઇ સાંચરાને મળીયા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. આ મહોત્સવમાં મંદિર ડેકલા, કાંસા, અને ઢોલના તાલથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમાં દાદાની દિવ્ય આરતી કર્યા બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નિવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી.

પાટણમાં ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ યોજાયો

આ પલ્લી મંદિરથી નીકળી તે દરમિયાન 'રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી' ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. દાદાનીપલ્લી મંદિરથી નીકળી શહેર ના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. જે દરમિયાન શહેરના હજારો લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આસો સુદ એકમથી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદાના નકોરડા ઉપવાસ કરે છે અને ચૌદસના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્તમાં પલ્લીના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે.

પાટણના ચાર રક્ષક એવા ગુગણીના ગુણવંતા, બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જઇ સાંચરાને મળીયા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. આ મહોત્સવમાં મંદિર ડેકલા, કાંસા, અને ઢોલના તાલથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમાં દાદાની દિવ્ય આરતી કર્યા બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નિવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી.

પાટણમાં ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ યોજાયો

આ પલ્લી મંદિરથી નીકળી તે દરમિયાન 'રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી' ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. દાદાનીપલ્લી મંદિરથી નીકળી શહેર ના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. જે દરમિયાન શહેરના હજારો લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આસો સુદ એકમથી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદાના નકોરડા ઉપવાસ કરે છે અને ચૌદસના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્તમાં પલ્લીના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન

પાટણ શહેર ના સુભાસચોક વિસ્તાર મા આવેલ પ્રાચીન ગુણવંતા હનુમાન દાદા ના મંદિર ખાતે શ્રધ્ધાળુ ભક્તો દ્વારા દાદા નો પલ્લી મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો.મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ પલ્લી ના દર્શન કર્યા હતા.


Body:પાટણ નગર ના ચાર રક્ષક એવા ગુગણી ના ગુણવંતા,બગવાડા ના બળિયા, છીંડિયા ના છેલછબિલા, જઇ સાંચરાને મળીયા એવા ગુણવંતા હનુમાન દાદા નો પલ્લી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.પલ્લી ઉત્સવ ને પગલે સમગ્ર મંદિર મા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા હતા. મંદિર ડેકલા, કાંસા, અને ઢોલ ના તાલથી ગુંજી ઉઠ્યું હતું.રાત્રે શુભ મુહૂર્તમા દાદા ની દિવ્ય આરતી કરવામાં આવી હતી.ત્યાર બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદા ને નવ પ્રકાર ના નિવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી.આ પલ્લી મંદિરથી નીકળી હતી.ત્યારે રામ લક્ષમણ જાનકી જય બોલો હનુમાન કી ના નારા થી મંદિર ગુંજી ઉઠ્યું હતું.પલ્લી મંદિર થી નીકળી શહેર ના જુદાજુદા વિસ્તારો મા ફરી હતી.લોકોએ આ પલ્લી ના દર્શન નો લાભ લીધો હતો.

બાઈટ 1 દિલીપભાઈ શાસ્ત્રી સ્થાનિક



Conclusion:આસો સુદ એકમ થી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદા ના નકોરડા ઉપવાસ કરે છે અને ચૌદસ ના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્ત મા પલ્લી ના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે

બાઈટ 2 અરવિંદભાઈ મહેતા પૂજારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.