ETV Bharat / state

પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભર્યું ઉમેદવારી પત્ર

author img

By

Published : Apr 1, 2019, 6:01 PM IST

પંચમહાલઃ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે આજે મોટી સંખ્યામાં પોતાના સર્મથકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગે ખાસ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સહિત ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

bjp

પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રતનસિંહે રાઠોડે આજે પોતાના વતન લકડીપોયડા ખાતેથી પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરુપે નીકળ્યા હતા. ગોધરા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર સહિત પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ ફુલહારથી સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ચર્ચ સર્કલથી રોડ શો યોજ્યો હતો. પાંજરાપોળ થઈને ચિત્રારોડ, વિશ્વકર્મા ચોક થઈ સીવિલ લાઇનરોડ ઉપર વિવિધ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભર્યું ઉમેદવારી પત્ર

ત્યારબાદ તેમને સરદાર પટેલ અને બાબા આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવ્યાં હતા. જિલ્લા સેવાસદન ખાતે પહોંચી કલેક્ટર ઉદિત અગ્રવાલને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. પત્રકારો સાથેની વાતચીતમાં રતનસિહ રાઠોડે જણાવ્યું કે, પોતે 3 લાખથી વધુ મતોથી જીતશે. હું રેલ્વે, રસ્તા તેમજ GIDCના પ્રશ્નોની વાત કરીશ.













પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રતનસિંહે રાઠોડે આજે પોતાના વતન લકડીપોયડા ખાતેથી પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરુપે નીકળ્યા હતા. ગોધરા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર સહિત પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ ફુલહારથી સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ચર્ચ સર્કલથી રોડ શો યોજ્યો હતો. પાંજરાપોળ થઈને ચિત્રારોડ, વિશ્વકર્મા ચોક થઈ સીવિલ લાઇનરોડ ઉપર વિવિધ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભર્યું ઉમેદવારી પત્ર

ત્યારબાદ તેમને સરદાર પટેલ અને બાબા આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવ્યાં હતા. જિલ્લા સેવાસદન ખાતે પહોંચી કલેક્ટર ઉદિત અગ્રવાલને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. પત્રકારો સાથેની વાતચીતમાં રતનસિહ રાઠોડે જણાવ્યું કે, પોતે 3 લાખથી વધુ મતોથી જીતશે. હું રેલ્વે, રસ્તા તેમજ GIDCના પ્રશ્નોની વાત કરીશ.













Intro:Body:
         
                  
                           
                           
                           
                           
                  
         

                           


                           

                           


                           




પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભર્યુ ઉમેદવારી પત્ર



પંચમહાલ,(ડેપ્લાન પાસ સ્ટોરીછે)







પંચમહાલ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે આજે પોતાના સર્મથકો

સાથે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભર્યુ

હતુ.આ પ્રસંગે ખાસ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન

જયદ્રથસિંહ પરમાર, જીલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,સાંસદ પ્રભાતસિંહ

ચૌહાણ સહિત ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા હતા.





પંચમહાલ લોકસભાના ભાજપનાઉમેદવાર રતનસિંહે રાઠોડે આજે પોતાના વતન

લકડીપોયડા ખાતેથી પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરુપે

નીકળ્યા હતા.અને ગોધરા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી

પહોચ્યા હતા.જ્યા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન

જયદ્રથસિંહ  પરમાર સહિત પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ

ફુલહાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ.ત્યારબાદ તેઓ ચર્ચ સર્કલથી રોડ શો

યોજ્યો હતો.પાંજરાપોળ થઈને ચિત્રારોડ,વિશ્વકર્મા ચોક થઈ સીવિલ લાઇનરોડ

ઉપર વિવિધ સમાજના લોકોએ તેમનુ સ્વાગત કર્યુ.ત્યારબાદ તેમને સરદાર પટેલ

અને બાબા આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવ્યા હતા.જીલ્લા સેવાસદન ખાતે પહોચી

કલેકટર ઉદિત અગ્રવાલને ઉમેદવારી ફોર્મ વિજય મુહુર્તમાં૧૨.૩૯ના સમયના

ટકોરે  સુપરત કર્યુ હતુ.પત્રકારો સાથેની વાતચીતમાં રતનસિહ રાઠોડે જણાવ્યુ

કે પોતે ત્રણ લાખથી વધુ મતોથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તેઓ પોતે રેલ્વે ,રસ્તા તેમજ  જીઆઇડીસીની અંગેના પ્રશ્નો મહત્વના રહેશે,

બાઇટ-રતનસિંહ રાઠોડ:

ભાજપા ઉમેદવાર-

પંચમહાલ લોકસભા બેઠક







R_GJ_2_PML_UMEDVARFORM_VIJAY1થી12

એમ કુલ ૧૨ વીડીઔ એફટીપી કરેલ છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.