ETV Bharat / state

નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી

author img

By

Published : Jul 3, 2019, 1:44 AM IST

નર્મદાઃ જિલ્લામાં વૃક્ષોના નિકંદન સામે કુંવરપુરા ગામના લોકોએ ગૌચર જમીનમાં 11000 વૃક્ષો વાવી જેની માવજતનો સંકલ્પ કર્યો હતો. તે સાથે એકઠું થઈને વૃક્ષોની વાવણી કરી એક મેસેજ છોડ્યો હતો કે જો આવું તમામ સરપંચ સંકલ્પ કરી એક હજાર વૃક્ષો વાવણી કરી ઉછેરે તો જિલ્લો ફરી લીલોછમ બની જાય. તેનજ આવનારા પ્રવાસીઓમાં એક આકર્ષણ પણ ઉભું થાય.

FDGBGH

કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા એ ગામને એકઠું કરી ગામના 7 એકરથી વધુ ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી કરી હતી. તો ઉલ્લેખનીય છે કે આખું ગામ સ્વેચ્છાએ આ વૃક્ષો વાવવા જોડાયા.અને તમામ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.

નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી


સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે, આ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે કોઈ દેખાવ નથી ગ્રામજનોએ એક સંકલ્પ લીધો છે અને તેઓ કામે લાગી ગયા છે. વધુમાં જણાવ્યું કે, અમારા ગામના રોડ પર પણ ઘણા વૃક્ષો હતા. જે રોડમાં કપાઈ જતા અમે આ યજ્ઞ હાથ પર ધર્યો છે. તો જિલ્લામાં અનિયમિત વરસાદ છે. વૃક્ષો હશે તો વરસાદ વધુ આવશે તેવી આશાથી અમે 11000 વૃક્ષો એક સાથે વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.

નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી

કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા એ ગામને એકઠું કરી ગામના 7 એકરથી વધુ ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી કરી હતી. તો ઉલ્લેખનીય છે કે આખું ગામ સ્વેચ્છાએ આ વૃક્ષો વાવવા જોડાયા.અને તમામ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.

નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી


સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે, આ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે કોઈ દેખાવ નથી ગ્રામજનોએ એક સંકલ્પ લીધો છે અને તેઓ કામે લાગી ગયા છે. વધુમાં જણાવ્યું કે, અમારા ગામના રોડ પર પણ ઘણા વૃક્ષો હતા. જે રોડમાં કપાઈ જતા અમે આ યજ્ઞ હાથ પર ધર્યો છે. તો જિલ્લામાં અનિયમિત વરસાદ છે. વૃક્ષો હશે તો વરસાદ વધુ આવશે તેવી આશાથી અમે 11000 વૃક્ષો એક સાથે વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.

નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષો ની વાવણી : વૃક્ષા રોપણ કરવા આખું ગામ આવ્યું 
ફોરલેન માર્ગમાં હજારો વૃક્ષોનું નિકંદન થઇ જતા યુવા સરપંચ ને વિચાર આવ્યો જે આખા ગામે  વધાવી લીધો 

 જિલ્લામાં વૃક્ષોના નિકંદન સામે કુંવરપુરા ગામના લોકોએ ગૌચર જમીન માં 11000 વૃક્ષો વાવી જેની માવજત નો સંકલ્પ કર્યો અને આખું ગામ ભેગું થઈ ને વૃક્ષોની વાવણી કરી એક મેસેજ છોડ્યો કે જો આવું તમામ સરપંચ સંકલ્પ કરી એક હજાર વૃક્ષો પણ વાવણી કરી ઉછેર્યા તો જિલ્લો ફરી લીલોછમ બની જાય. આવનારા પ્રવાસીઓ માં એક આકર્ષણ ઉભું થાય. 

નર્મદા જિલ્લો સાતપુડા ગિરિમાલ ની તળેટીમાં આવેલો ચજે અને 550 ગામોની 340 જેટલી ગ્રામપંચાયતો છે. સુલપણેશ્વર અભિયારણ છે. એટલે અહીંયા લીલાછમ વનરજી અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર જિલ્લો હોય. નર્મદા ડેમ, કેનલો, સ્ટેચ્યુ સહિત જોડતો ફોરલેન રસ્તામાં હજારો વૃક્ષઓનું નિકંદન થઈ ગયું છે. જેની સામે જિલ્લામાં એક લાખ થી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ત્યારે એક નાનકડા કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા એ આખું ગામ ભેગું કર્યું અને ગામના 7 એકરથી વધુ ગૌચરની જમીન માં 11000 વૃક્ષોની વાવણી કરી, આખું ગામ સ્વેચ્છાએ આ વૃક્ષો વાવવા જોડાયા.અને તમામ વૃક્ષ નું જતન કરવાનો સંકલ્પ પણ લીધો.

આ બાબતે સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતુંકે આ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે કોઈ દેખાવો નથી બસ ગ્રામજનો એ એક સંકલ્પ લીધો અને કામે લાગી ગયા, અમારા ગામ ના રોડ પર  પણ ઘણા વૃક્ષો હતા જે રોડ માં કપાઈ જતા અમે આ યજ્ઞ હાથ પર  લીધો, એમ પણ જિલ્લામાં અનિયમિત વરસાદ છે વૃક્ષો હશે તો વરસાદ વધુ આવશે એવી આશા થી અમે 11000 વૃક્ષો એક સાથે વાવી જેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.બાજુના ચેકડેમ માંથી પાણી લાવી અમે આ તમામ છોડ ને પાણી આપીશુ।

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.