ETV Bharat / state

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ - સચિવ અજય કુમાર ભલ્લા

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં31 ઓક્ટોમ્બરના દિવસે કેવડિયા કોલોનીમાં તેની ઉજવણી કરાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ખાસ એકતા પરેડ યોજાશે, આ ઉપરાંત અનેક કાર્યક્રમો યોજાશે.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ
author img

By

Published : Sep 26, 2019, 1:17 PM IST

આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ દિવસે ભવ્ય કાર્યક્રમ થાય અને વડાપ્રધન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજાશે. તેના સર્વે માટે આજે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટીમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જેમાં આ ટીમમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ હાજર રહ્યા હતા.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ

તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નંબર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ વગેરે નું નિરીક્ષણ કર્યું હતુ. આ ટીમ 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટ કરશે. આ પ્રસંગે નર્મદા જિલ્લાના DSP હીમકર સિંહ, DYSP અચલ ત્યાગી, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ દિવસે ભવ્ય કાર્યક્રમ થાય અને વડાપ્રધન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજાશે. તેના સર્વે માટે આજે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટીમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જેમાં આ ટીમમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ હાજર રહ્યા હતા.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ

તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નંબર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ વગેરે નું નિરીક્ષણ કર્યું હતુ. આ ટીમ 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટ કરશે. આ પ્રસંગે નર્મદા જિલ્લાના DSP હીમકર સિંહ, DYSP અચલ ત્યાગી, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Intro:APROAL BAY-DESK

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક વર્ષ પૂર્ણ થશે ત્યારે 31 ઓક્ટોમ્બર ના દિને કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ખાસ એકતા પરેડ યોજાશે આ ઉપરાંત અનેક કાર્યક્રમો યોજાશેBody:આગામી 31 ઓક્ટોબરે સ્ટેટ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ ને એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ દિવસે ભવ્ય કાર્યક્રમ થાય અને વડાપ્રધન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ ની હાજરી માં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજાય તેના સર્વે માટે આજે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરી ની ટિમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી જેમાં આ ટીમ માં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગ ના અલગ અલગ અધિકારીઓ,એન એસ જી ,આઈ બી,સી આર પી એફ ,બી એસ એફ ના ડિજી હાજર રહ્યા હતા Conclusion:તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નમ્બર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ વગેરે નું નિરીક્ષણ કર્યું આ ટિમ 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટ કરશે જેને પગલે સમીક્ષા કરવામાં આવી છે .આ પ્રસંગે નર્મદા જિલ્લાના ડી એસ પી હીમકર સિંહ ,ડી વાય એસ પી અચલ ત્યાગી વિગેરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે અને તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અને 31 ઓક્ટોબર ના રોજ એન એસ જી ની ટિમ અલગ અલગ કરતબો પણ બતાવી શકે છે.તેમજ ગુજરાત પોલિસ દ્વારા કલર પરેડ પણ યોજવામાં આવે તેની તૈયારીઓ ચાલી રહી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.