ETV Bharat / state

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

author img

By

Published : Jul 23, 2019, 7:14 PM IST

મોરબી: સેતુબંધ ફાઉન્ડેશના ઉપ પ્રમુખ સ્વ. મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારની ઉપસ્થિતિમાં સેતુબંધ ફાઉન્ડેશના દ્વારા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

આ કેમ્પમાં મોરબીના ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા કલેક્ટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા.

આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકોએ નિદાન તેમજ દવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપ્યો હતો.

મોટાભેલાના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસરના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજાએ પણ ખુબજ સારો સહયોગ આપ્યો હતો. મોરબી જિલ્લાની સ્કૂલના શિક્ષકોનો પણ ખુબ જ સારો સહયોગ મળ્યો હતો.

આ કેમ્પમાં મોરબીના ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા કલેક્ટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા.

આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકોએ નિદાન તેમજ દવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપ્યો હતો.

મોટાભેલાના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસરના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજાએ પણ ખુબજ સારો સહયોગ આપ્યો હતો. મોરબી જિલ્લાની સ્કૂલના શિક્ષકોનો પણ ખુબ જ સારો સહયોગ મળ્યો હતો.

Intro:gj_mrb_01_nidan_sarvar_camp_photo_av_gj10004
gj_mrb_01_nidan_sarvar_camp_script_av_gj10004Body:
મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન આયોજિત નિદાન કેમ્પનો ૧૨૫૬ દર્દીઓએ લાભ લીધો
         સેતુબંધ ફાઉન્ડેશના સ્વ. ઉપ પ્રમુખ મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારની ઉપસ્થિતિમાં સેતુબંધ ફાઉન્ડેશના દ્વારા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ વિનય વિદ્યા મંદિર પીપળીયા ચાર રસ્તા ચાચાવદરડા ખાતે યોજવામાં આવ્યો હતો
આ કેમ્પમાં મોરબીના નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ આપી હતી આ કેમ્પનું ઉદઘાટન મોરબી જીલ્લા કલેકટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામી સંસ્કાર ધામ મોરબીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકો એ નિદાન તેમજ દવાનો લાભ લીધેલ હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપેલ હતો મોટાભેલા ના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસર ના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજા એ પણ ખુબજ સારો સહયોગ આપેલ હતો મોરબી જીલ્લા ની ઘણી બધી સ્કુલ ના શિક્ષકો નો પણ ખુબજ સારો સહયોગ મળેલ હતો. દાતા વસરામભાઈ ચીખલીયા અને જયંતીભાઈ કાસુન્દ્રા અને ભવાનભાઈ વરમોરાનો પણ સહયોગ મળેલ હતો. આ કેમ્પ માટે વિનય વિદ્યા મંદિરના સ્થાપકો તેમજ સ્ટાફનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.