ETV Bharat / state

મોરબી જિલ્લાના શતાયુ દંપતીઓ મતદાન કરી લોકશાહી પર્વને દીપાવશે

મોરબી: લોકશાહીનો સૌથી મોટો પર્વ એવા મતદાનનો દિવસ આવી પહોંચ્યો છે. ત્યારે દેશની ભૌગોલિક દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી કચ્છ લોકસભા બેઠકમાં 205 શતાયુ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં મોરબી અને વાંકાનેરમાંથી શતાયુ દંપતી પણ મતદાન કરવા થનગની રહ્યા છે.

author img

By

Published : Apr 22, 2019, 8:24 AM IST

સ્પોટ ફોટો

કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમજ 4 લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 205 શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે, અને યુવા પેઢીને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

મોરબીમાં શતાયુ નાગરિક જ નહિ પરંતુ શતાયુ દંપતી મંગળવારે મતદાન કરવાની રાહ જોઇ રહ્યા છે. મોરબીના ચૌહાણ કાનજીભાઈ છગનભાઈ (ઉ.વ.108) અને ચૌહાણ વિજયાબેન કાનજીભાઈ (ઉ.વ.103) મતદાન કરશે. જયારે વાંકાનેરના જંજવાડિયા મોતીભાઈ અરજણભાઈ (ઉ.વ.103) અને જંજવાડિયા વજીબેન મોતીભાઈ (ઉ.વ.103) પણ મતદાન કરવા ઉત્સુક જણાઈ રહ્યા છે.

શતાયુ નાગરિકો લોકશાહીને જીવંત રાખવા અને ધબકતી રાખવા માટે લોકશાહીના પર્વને ઉજવતા રહે છે. ત્યારે ચુંટણીપંચ પણ યુવા ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈને વડીલો સુધીના સૌ કોઈ મતદાનના મહાપર્વમાં જોડાય તેવી અપીલ મામલતદાર ડી જે જાડેજા દ્વારા કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે. જેમાં શતાયુ તમામ નાગરિકોને પત્ર લખીને મતદાન કરવા માટે સક્રિય ભાગ લેવા અને ભારતના લોકશાહી પર્વને ધબકતું રાખવા આમંત્રણ પાઠવવીને અનુરોધ કરવામાં આવ્યો છે. આમંત્રણ પત્રમાં મતદાન મથક સહિતની વિગતો પણ સાથે સામેલ કરવામાં આવી છે. જેથી શતાયુ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે.

કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમજ 4 લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 205 શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે, અને યુવા પેઢીને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

મોરબીમાં શતાયુ નાગરિક જ નહિ પરંતુ શતાયુ દંપતી મંગળવારે મતદાન કરવાની રાહ જોઇ રહ્યા છે. મોરબીના ચૌહાણ કાનજીભાઈ છગનભાઈ (ઉ.વ.108) અને ચૌહાણ વિજયાબેન કાનજીભાઈ (ઉ.વ.103) મતદાન કરશે. જયારે વાંકાનેરના જંજવાડિયા મોતીભાઈ અરજણભાઈ (ઉ.વ.103) અને જંજવાડિયા વજીબેન મોતીભાઈ (ઉ.વ.103) પણ મતદાન કરવા ઉત્સુક જણાઈ રહ્યા છે.

શતાયુ નાગરિકો લોકશાહીને જીવંત રાખવા અને ધબકતી રાખવા માટે લોકશાહીના પર્વને ઉજવતા રહે છે. ત્યારે ચુંટણીપંચ પણ યુવા ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈને વડીલો સુધીના સૌ કોઈ મતદાનના મહાપર્વમાં જોડાય તેવી અપીલ મામલતદાર ડી જે જાડેજા દ્વારા કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે. જેમાં શતાયુ તમામ નાગરિકોને પત્ર લખીને મતદાન કરવા માટે સક્રિય ભાગ લેવા અને ભારતના લોકશાહી પર્વને ધબકતું રાખવા આમંત્રણ પાઠવવીને અનુરોધ કરવામાં આવ્યો છે. આમંત્રણ પત્રમાં મતદાન મથક સહિતની વિગતો પણ સાથે સામેલ કરવામાં આવી છે. જેથી શતાયુ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે.

R_GJ_MRB_01_22APR_SHATAYU_DAMPATI_MATDAN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_22APR_SHATAYU_DAMPATI_MATDAN_SCRIPT_AV_RAVI


મોરબી અને વાંકાનેરમાં શતાયુ દંપતી મતદાન કરી લોકશાહી પર્વને દીપાવશે

દેશના બીજા નંબરની સૌથી મોટી લોકસભા બેઠક

માં મતદાન કરવા શતાયુ મતદારોમાં અનેરો ઉત્સાહ

        લોકશાહીના સૌથી મોટા પર્વ એવા મતદાનનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે દેશની ભૌગોલિક દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી કચ્છ લોકસભા બેઠકમાં ૨૦૫ શતાયુ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં મોરબી અને વાંકાનેરમાંથી એક એક શતાયુ દંપતી પણ મતદાન કરવા થનગની રહ્યા છે

        કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે તેમજ ચાર લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા ૨૦૫ શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે અને યુવા પેઢીને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે વળી મોરબીમાં શતાયુ નાગરિક જ નહિ પરંતુ શતાયુ દંપતી મંગળવારે મતદાન કરવાનો ઈન્તેજાર કરી રહ્યા છે મોરબીના ચૌહાણ કાનજીભાઈ છગનભાઈ (ઉ.વ.૧૦૮) અને ચૌહાણ વિજયાબેન કાનજીભાઈ (ઉ.વ.૧૦૩) મતદાન કરશે જયારે વાંકાનેરના જંજવાડિયા મોતીભાઈ અરજણભાઈ (ઉ.વ.૧૦૩) અને જંજવાડિયા વજીબેન મોતીભાઈ (ઉ.વ.૧૦૩) પણ મતદાન કરવા ઉત્સુક જણાઈ રહ્યા છે શતાયુ નાગરિકો લોકશાહીને જીવંત રાખવા અને ધબકતી રાખવા માટે લોકશાહીના પર્વને ઉજવતા રહે છે ત્યારે ચુંટણીપંચ પણ યુવા ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈને વડીલો સુધીના સૌ કોઈ મતદાનના મહાપર્વમાં જોડાય તેવી અપીલ મામલતદાર ડી જે જાડેજા દ્વારા કરવામાં આવી છે

 

શતાયુ નાગરિકોને મતદાન માટે પત્ર પાઠવી આમંત્રણ-અનુરોધ

        મોરબી જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે જેમાં શતાયુ તમામ નાગરિકોને પત્ર લખીને મતદાન કરવા માટે સક્રિય ભાગ લેવા અને ભારતના લોકશાહી પર્વને ધબકતું રાખવા આમંત્રણ પાઠવવા સાથે અનુરોધ કરવામાં આવ્યો છે આમંત્રણ પત્રમાં મતદાન મથક સહિતની વિગતો પણ સાથે સામેલ કરવામાં આવી છે જેથી શતાયુ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે  

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.