ETV Bharat / state

વાંકાનેરમાં તોડફોડ બાબતે ધારાસભ્ય સહિત પાંચના જામીન મંજુર - Gujaratinews

મોરબી: વાંકાનેરના ધારાસભ્ય સહીત પાંચ સામે વર્ષ ૨૦૧૨ ની સાલમાં સરકારી મિલકતને નુકશાન તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળી જતા વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય સહીત પાંચનો છુટકારો થયો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 3:01 PM IST

વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ યુનુસભાઈ શેરશીયા, મહમદ શેખ, જલાભાઇ પટેલ અને એ વી ચૌધરી વિરૂદ્ધ તાલુકા પંચાયત કચેરીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા તેમજ TDO સામે વાણીવિલાસ મામલે TDO દ્વારા વર્ષ ૨૦૧૨ ની સાલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે ધરપકડની સંભાવનાને પગલે ધારાસભ્ય સહિતના પાંચ આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે માન્ય રાખતા તમામ પાંચ આરોપીને રાહત મળી છે અને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય સામે ધરપકડનો મામલો હોવાથી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે રાહત આપી જામીન મંજુર કરતા ધારાસભ્ય સહિતના આરોપીઓને રાહત મળી છે.

વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ યુનુસભાઈ શેરશીયા, મહમદ શેખ, જલાભાઇ પટેલ અને એ વી ચૌધરી વિરૂદ્ધ તાલુકા પંચાયત કચેરીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા તેમજ TDO સામે વાણીવિલાસ મામલે TDO દ્વારા વર્ષ ૨૦૧૨ ની સાલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે ધરપકડની સંભાવનાને પગલે ધારાસભ્ય સહિતના પાંચ આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે માન્ય રાખતા તમામ પાંચ આરોપીને રાહત મળી છે અને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય સામે ધરપકડનો મામલો હોવાથી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે રાહત આપી જામીન મંજુર કરતા ધારાસભ્ય સહિતના આરોપીઓને રાહત મળી છે.

R_GJ_MRB_05_09APR_WAKANER_MLA_JAMIN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_09APR_WAKANER_MLA_JAMIN_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં એટ્રોસીટી અને તોડફોડ કેસમાં ધારાસભ્યના આગોતરા જામીન મંજુર

ધારાસભ્ય સહીત પાંચને હાઈકોર્ટમાંથી મળી રાહત

        વાંકાનેરના ધારાસભ્ય સહીત પાંચ સામે વર્ષ ૨૦૧૨ ની સાલમાં સરકારી મિલકતને નુકશાન તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળી જતા વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય સહીત પાંચનો છુટકારો થવા પામ્યો છે

        વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ યુનુસભાઈ શેરશીયા, મહમદ શેખ, જલાભાઇ પટેલ અને એ વી ચૌધરી વિરુદ્ધ તાલુકા પંચાયત કચેરીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા તેમજ ટીડીઓ સામે વાણીવિલાસ મામલે ટીડીઓ દ્વારા વર્ષ ૨૦૧૨ ની સાલમાં ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે ધરપકડની સંભાવનાને પગલે ધારાસભ્ય સહિતના પાંચ આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે માન્ય રાખતા તમામ પાંચ આરોપીને રાહત મળી છે અને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે

        ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણી સમયે ધારાસભ્ય સામે ધરપકડની તલવાર લાતાકડી હોય જેથી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જોકે હાઈકોર્ટે રાહત આપી જામીન મંજુર કરતા ધારાસભ્ય સહિતના આરોપીઓને રાહત મળી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.