ETV Bharat / state

મોરબીમાં બ્રાહ્મણી ડેમ-2માં પાણીની લાઈનનું કામ ફરી શરૂ, ખેડૂતોમાં વિરોધ

હળવદના બ્રાહ્મણી-2 ડેમ પર રાજય સરકાર દ્વારા 276 કરોડના ખર્ચે બ્રાહ્મણી 2 ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરુ કરવામાં આવી છે. જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે. બ્રાહ્મણી ડેમ-2માં પાણીની લાઈનનું કામ ફરી શરૂ થતાં ખેડૂતોમાં વિરોધ પેદા થયો છે.

author img

By

Published : Feb 11, 2020, 1:02 PM IST

મોરબીમાં બ્રાહ્મણી 2 ડેમ
મોરબીમાં બ્રાહ્મણી 2 ડેમ

મોરબીઃ મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી આપવામાં આવે છે, તો જે પીવાના પાણીની લાઈન નાખવાના પ્રોજેક્ટનો મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતોએ 15 દિવસ પહેલા વિરોધ કર્યો હતો અને કમીગીરી બંધ કરાવી હતી. આજે ફરી પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ થતા ખેડૂતો ડેમ સાઈટ પર પહોંચીને કામગીરી બંધ કરાવી હતી અને ટ્રક, હિટાચી મશીન સહિતના સાધનો ડેમ સાઈટ પરથી પાછા મોકલ્યા હતા.

મોરબીમાં બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની લાઈનનું કામ ફરી ચાલુ થતા ખેડૂતોએ કર્યો વિરોધ

જો પ્રોજેક્ટ પૂર્ણ થશે તો ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે અને જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી 2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી પણ આવશે અને ફાયદો પણ થશે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

તેમજ બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધીની પાણીની લાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સીઝન આવી રહ્યું છે તો આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકશે નહિ અને દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે.

મોરબીઃ મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી આપવામાં આવે છે, તો જે પીવાના પાણીની લાઈન નાખવાના પ્રોજેક્ટનો મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતોએ 15 દિવસ પહેલા વિરોધ કર્યો હતો અને કમીગીરી બંધ કરાવી હતી. આજે ફરી પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ થતા ખેડૂતો ડેમ સાઈટ પર પહોંચીને કામગીરી બંધ કરાવી હતી અને ટ્રક, હિટાચી મશીન સહિતના સાધનો ડેમ સાઈટ પરથી પાછા મોકલ્યા હતા.

મોરબીમાં બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની લાઈનનું કામ ફરી ચાલુ થતા ખેડૂતોએ કર્યો વિરોધ

જો પ્રોજેક્ટ પૂર્ણ થશે તો ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે અને જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી 2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી પણ આવશે અને ફાયદો પણ થશે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

તેમજ બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધીની પાણીની લાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સીઝન આવી રહ્યું છે તો આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકશે નહિ અને દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે.

Intro:gj_mrb_01_halvad_khedut_virodh_visual_avbb_gj10004
gj_mrb_01_halvad_khedut_virodh_bite_01_avbb_gj10004
gj_mrb_01_halvad_khedut_virodh_bite_02_avbb_gj10004
gj_mrb_01_halvad_khedut_virodh_photo_avbb_gj10004
gj_mrb_01_halvad_khedut_virodh_script_avbb_gj10004
લોકેશન : હળવદ
gj_mrb_01_halvad_khedut_virodh_avbb_gj10004
Body:હળવદના બ્રાહ્મણી ૨ ડેમ પર રાજય સરકાર દ્વારા ૨૭૬ કરોડના ખર્ચે બ્રાહ્મણી ૨ ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરુ કરવામાં આવે છે જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે પરંતુ મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી ૨ ડેમ માંથી પાણી આપવા આવે છે તો જે પીવાના પાણીની લાઈન નાખવાના પ્રોજેક્ટનો મોરબી અને હળવદના ૩૦ ગામના ખેડૂતોએ ૧૫ દિવસ પહેલા વિરોધ કર્યો હતો અને કમીગીરી બંધ કરાવી છે તો આજે ફરી પાઈપલાઈન નાખવાની કામ શરુ થતા ખેડૂતો ડેમ સાઈટ પર પહોચી ગયા ને કામગીરી બંધ કરાવી હતી અને ટ્રક-હિતાચી મશીન સહિતના સાધનો ડેમ સાઈટ પરથી પાછા મોકલ્યા હતા જો પ્રોજેક્ટ પૂર્ણ થશે તો ખેડૂતોને એક એક પણ ટીપું પાણી નહિ મળે અને જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી ૨ ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી પણ આવશે અને ફાયદો પણ થશે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે તેમજ બ્રાહ્મણી ૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધીની પાણીની લાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહિ અને આગામી ઉનાળુ સીઝન આવી રહી છે તો આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકશે નહિ અને દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે

બાઈટ ૦૧ : રમેશભાઈ, ખેડૂત
બાઈટ ૦૨ : મનસુખભાઈ, ખેડૂત
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.