ETV Bharat / state

મોરબી ખાતે ભાજપનાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ - ravi motwani

મોરબીઃ ભાજપ દ્વારા શરુ થયેલા દેશવ્યાપી સદસ્યતા અભિયાનને મોરબી ભાજપ દ્વારા પણ વેગ અપાયો છે. આ કાર્યક્રમમાં અલગ-અલગ વ્યવસાય ધરાવતા લોકોને એકઠા કરી ભાજપની વિચારધારા સમજાવી સદસ્ય બનાવવામાં આવ્યાં હતાં.

મોરબી ખાતે ભાજપનાં સદસ્યતા અભિયાન પ્રારંભ
author img

By

Published : Jul 7, 2019, 1:48 AM IST

શનિવારે જનસંઘના સ્થાપક ડો. મુખર્જીના જન્મદિવસ પ્રસંગે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. વધુ 9 કરોડ સભ્યો જોડીને પાર્ટીને મજબુત બનાવવા સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાયો છે.

મોરબી ખાતે ભાજપનાં સદસ્યતા અભિયાન પ્રારંભ

સંગઠન પર્વની ઉજવણીમાં સદસ્યતા અભિયાન અન્વયે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભાજપ અગ્રણી મેઘજીભાઈ કણઝારીયા અને પ્રદીપભાઈ વાળા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત ડૉક્ટર, વકીલ, વેપારીઓ, સામાજિક આગેવાનોને ભાજપમાં જોડવા માટે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોવાનું ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું

શનિવારે જનસંઘના સ્થાપક ડો. મુખર્જીના જન્મદિવસ પ્રસંગે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. વધુ 9 કરોડ સભ્યો જોડીને પાર્ટીને મજબુત બનાવવા સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાયો છે.

મોરબી ખાતે ભાજપનાં સદસ્યતા અભિયાન પ્રારંભ

સંગઠન પર્વની ઉજવણીમાં સદસ્યતા અભિયાન અન્વયે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભાજપ અગ્રણી મેઘજીભાઈ કણઝારીયા અને પ્રદીપભાઈ વાળા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત ડૉક્ટર, વકીલ, વેપારીઓ, સામાજિક આગેવાનોને ભાજપમાં જોડવા માટે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોવાનું ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું

Intro:R_GJ_MRB_05_06JUL_BJP_SADASYATA_ABHIYAN_BITE_AVB_RAVI
R_GJ_MRB_05_06JUL_BJP_SADASYATA_ABHIYAN_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_05_06JUL_BJP_SADASYATA_ABHIYAN_SCRIPT_AVB_RAVI         
Body:આજે જનસંઘના સ્થાપક ડો. મુખર્જીના જન્મદિવસ પ્રસંગે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ૧૧ કરોડની સભ્ય સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને વધુ નવ કરોડ સભ્યો જોડીને પાર્ટીને મજબુત બનાવવા સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાયો છે સંગઠન પર્વની ઉજવણીમાં સદસ્યતા અભિયાન અન્વયે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભાજપ અગ્રણી મેઘજીભાઈ કણઝારીયા અને પ્રદીપભાઈ વાળા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી સદસ્યતા અભિયાન અંતર્ગત ડોક્ટર, વકીલ, વેપારીઓ, સામાજિક આગેવાનોને ભાજપમાં જોડવા માટે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોવાનું ભાજપ અગ્રણીએ અંતમાં જણાવ્યું હતું
         
બાઈટ : પ્રદીપસિંહ વાઘેલા – પ્રદેશ મંત્રી

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.