ETV Bharat / state

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

author img

By

Published : Apr 23, 2021, 2:51 PM IST

મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક શ્રી દશાશ્રી માળી વણિક વાડી ખાતે શરુ કરવામાં આવ્યું છે મુખ્ય દાતા લાખાભાઈ જારીયા, દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું
  • મોરબીમાં કોરોના કેસમાં સતત વધારો
  • જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું
  • યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત

મોરબીઃ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે, ત્યારે ઈન્જેકશન અને ઓક્સિજનની સાથે દર્દીઓ વધતા પરિસ્થિતિ વધુ ખરાબ થતા હસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે પ્રાથમિક જરુરિયાત ગણાતા બેડ પણ નથી મળતા આથી અનેક સામાજિક સંસ્થાઓ મેદાને આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક શ્રી દશાશ્રી માળી વણિક વાડી ખાતે શરુ કરવામાં આવ્યું છે મુખ્ય દાતા લાખાભાઈ જારીયા, દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું

આ પણ વાંચોઃ પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું

યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત

શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતા બેડની અછત સર્જાય છે ત્યારે મોરબી ખાતે કાર્યરત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં હાલ 70 બેડ શરુ કરવામાં આવ્યા છે તેમજ વધુ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી પણ શરુ કરવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓ ત્યાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવી સારવાર લઇ શકે છે. ઓક્સિજન અછત હોવાથી કોવિડ કેર સેન્ટરમાં માત્ર 15 જ ઓક્સિજન બેડ શરુ કર્યા છે.

  • મોરબીમાં કોરોના કેસમાં સતત વધારો
  • જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું
  • યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત

મોરબીઃ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે, ત્યારે ઈન્જેકશન અને ઓક્સિજનની સાથે દર્દીઓ વધતા પરિસ્થિતિ વધુ ખરાબ થતા હસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે પ્રાથમિક જરુરિયાત ગણાતા બેડ પણ નથી મળતા આથી અનેક સામાજિક સંસ્થાઓ મેદાને આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક શ્રી દશાશ્રી માળી વણિક વાડી ખાતે શરુ કરવામાં આવ્યું છે મુખ્ય દાતા લાખાભાઈ જારીયા, દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું

આ પણ વાંચોઃ પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું

યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત

શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતા બેડની અછત સર્જાય છે ત્યારે મોરબી ખાતે કાર્યરત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં હાલ 70 બેડ શરુ કરવામાં આવ્યા છે તેમજ વધુ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી પણ શરુ કરવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓ ત્યાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવી સારવાર લઇ શકે છે. ઓક્સિજન અછત હોવાથી કોવિડ કેર સેન્ટરમાં માત્ર 15 જ ઓક્સિજન બેડ શરુ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.