ETV Bharat / state

કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન - ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું લોકડાઉન

મોરબી શહેરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા વિવિધ વેપારી સંગઠનોએ વેપાર ધંધાનો સમય ઘટાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. જે અંતર્ગત મોરબી ક્લોક એસોસિએશન દ્વારા એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.

ETV BHARAT
કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન
author img

By

Published : Jul 12, 2020, 12:54 AM IST

મોરબીઃ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રી દ્વારા એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. ઘડિયાળ ઉદ્યોગમાં સંકળાયેલ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે. જેથી શહેરમાં વધતું સંક્રમણ ગામડાઓ સુધી ના પહોંચે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન

મોરબીઃ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રી દ્વારા એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. ઘડિયાળ ઉદ્યોગમાં સંકળાયેલ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે. જેથી શહેરમાં વધતું સંક્રમણ ગામડાઓ સુધી ના પહોંચે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.