ETV Bharat / state

મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Feb 15, 2021, 10:28 AM IST

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ગાયકવાડી સમયથી ચીમનાબાઈ નામે વિશાળ સરોવર આવેલું છે, જે સામાન્ય રીતે દર વર્ષની સરખામણીએ આ વખતે પાણીથી વધુ ભરેલું છે. અહીંના સ્થાનિકોને સરોવરના પાણીમાં કોઈ મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાં શોધખોળ કરતા 2 મૃતદેહ મળી આવ્યા હતા. બંનેની ઓળખ કરતા બંને પ્રેમી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.

મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો

  • ખેરાલુ ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
  • સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
  • અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણાઃ ખેરાલુ તાલુકામાં આવેલા ચીમનાબાઈ સરોવરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો

સરોવરમાં મૃતદેહને જોઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા

ખેરાલુ તાલુકામાં ગાયકવાડી સમયથી ચીમનાબાઈના નામે એક સરોવર આવેલું છે, જે સામાન્ય રીતે દર વર્ષની સરખામણીએ આ વખતે પાણીથી છલોછલ ભરાયેલું હતું. જોકે, આ સરોવરમાંથી યુવક-યુવતીઓના મૃતદેહ મળતા લોકોમાં ચકચાર મચી છે.

  • ખેરાલુ ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
  • સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
  • અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણાઃ ખેરાલુ તાલુકામાં આવેલા ચીમનાબાઈ સરોવરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો

સરોવરમાં મૃતદેહને જોઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા

ખેરાલુ તાલુકામાં ગાયકવાડી સમયથી ચીમનાબાઈના નામે એક સરોવર આવેલું છે, જે સામાન્ય રીતે દર વર્ષની સરખામણીએ આ વખતે પાણીથી છલોછલ ભરાયેલું હતું. જોકે, આ સરોવરમાંથી યુવક-યુવતીઓના મૃતદેહ મળતા લોકોમાં ચકચાર મચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.