ETV Bharat / state

મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ બંન્ને ઐતિહાસિક સ્મારકો 6 જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલ્યા

author img

By

Published : Jul 6, 2020, 2:58 PM IST

હાલમાં કોરોનાના કહેરને લઇને વિશ્વના અનેક પ્રવાસન સ્થળોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમા મહેસાણાના મોઢેરામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અને પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ આ બંન્ને ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર 6 જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

  • વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અનલોક- 2માં ખુલ્લું મુકાયું
  • રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર બન્ને ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ ખોલવા અપાઇ મંજૂરી
  • કોરોનાના કહેરને કારણે અનેક પ્રવાસન સ્થળો પર લગાવાયો હતો પ્રતિબંધ
    કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ

મહેસાણાઃ હાલમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વના અનેક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે હવે અનલોક- 2માં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલા ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ પ્રવાસીઓ માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ પાટણમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ તેમજ મહેસાણાના મોઢેરામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર બન્ને ઐતિહાસિક ધરોહરમાં ખૂબ પર્યટકો આવતા હોય છે પરંતુ વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે બન્ને જોવા લાયક સ્થળોએ ઇ ટીકીટ બુકીંગ કરવા સહિત માસ્ક સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ શરતોના પાલન સાથે પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ગ્રુપ ફોટો અને બહારથી ખાણી પીણીની ચીજ વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર 6 જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

  • વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અનલોક- 2માં ખુલ્લું મુકાયું
  • રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર બન્ને ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ ખોલવા અપાઇ મંજૂરી
  • કોરોનાના કહેરને કારણે અનેક પ્રવાસન સ્થળો પર લગાવાયો હતો પ્રતિબંધ
    કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ

મહેસાણાઃ હાલમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વના અનેક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે હવે અનલોક- 2માં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલા ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ પ્રવાસીઓ માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ પાટણમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ તેમજ મહેસાણાના મોઢેરામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર બન્ને ઐતિહાસિક ધરોહરમાં ખૂબ પર્યટકો આવતા હોય છે પરંતુ વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે બન્ને જોવા લાયક સ્થળોએ ઇ ટીકીટ બુકીંગ કરવા સહિત માસ્ક સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ શરતોના પાલન સાથે પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ગ્રુપ ફોટો અને બહારથી ખાણી પીણીની ચીજ વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
કોરોનાના કારણે પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રવેશ પર લગાવેલી પાબંધી 6 જુલાઈના રોજ દૂર કરાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.