ETV Bharat / state

લુણાવાડામાં રતનસિંહ રાઠોડે રાત્રી સભા સંબોધી કમળને મતદાન કરવા અપીલ કરી

author img

By

Published : Apr 20, 2019, 6:34 AM IST

મહીસાગરઃ ગુજરાતમાં 23મી એપ્રિલે લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. રાજ્યમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રઠોડ અને પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકના ચેરમેન શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે લુણાવાડામાં રાત્રી સભા સંબોધી હતી. અને 23 એપ્રિલે કમળના નિશાન સામે બટન દબાવી કમળને ખીલાવી વિજય બનાવવા અપીલ કરી હતી.

રતનસિંહ રાઠોડ

જેમ જેમ ચૂંટણીના પડઘમ શાંત થવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ચૂંટણી પ્રચારમાં ગરમી આવી રહી છે અને રાજકીય પાર્ટીઓના પ્રચારમાં વેગ આવી ગયો છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ સવારથી જ પોતાના સમર્થકો સાથે પ્રચાર માટે નીકળી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રચાર અને સભા કરે છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રીક. કો. ઓપરેટિવ. બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ અને મહીસાગર જિલ્લાના BJP પ્રમુખ જે.પી.પટેલે લુણાવાડાના ફુવારા ચોકમાં રાત્રી પ્રચારમાં સભા સંબોધી હતી.

લુણાવાડામાં રતનસિંહ રાઠોડે રાત્રી સભા સંબોધી

આ સભામાં રતનસિંહ રાઠોડે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીમાં લોકોનું શોષણ થાય છે અને તેનું ઉદાહરણ હું જ છું. મેં 2002 થી 2017 સુધી વિધાનસભાની ટિકિટ માગી પણ મને ના આપી, અને છેલ્લે હું અપક્ષમાંથી ચૂંટણી લડ્યો અને જીત મેળવી BJPમાં સામેલ થયો છું. છેલ્લા દોઢ વર્ષ મેં BJPમાં કામ કર્યું અને મને લોકસભાની ટિકિટ મળી ગઈ. વધુમાં તેમણે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને ગુજરાતના માહિતગાર બતાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગાંધી પરિવારને ગુજરાતમાં આવું હોય તો નકક્ષા લઈને આવું પડે તેમ જણાવ્યુ હતુ. સાથે જ સભામાં ઉપસ્થિત લુણાવાડા શહેરના શહેરીજનોને 23 એપ્રિલે કમળના નિશાન સામે બટન દબાવી કમળને ખીલાવી વિજય બનાવવી મતદાનની અપીલ કરી હતી.

જેમ જેમ ચૂંટણીના પડઘમ શાંત થવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ચૂંટણી પ્રચારમાં ગરમી આવી રહી છે અને રાજકીય પાર્ટીઓના પ્રચારમાં વેગ આવી ગયો છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ સવારથી જ પોતાના સમર્થકો સાથે પ્રચાર માટે નીકળી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રચાર અને સભા કરે છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રીક. કો. ઓપરેટિવ. બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ અને મહીસાગર જિલ્લાના BJP પ્રમુખ જે.પી.પટેલે લુણાવાડાના ફુવારા ચોકમાં રાત્રી પ્રચારમાં સભા સંબોધી હતી.

લુણાવાડામાં રતનસિંહ રાઠોડે રાત્રી સભા સંબોધી

આ સભામાં રતનસિંહ રાઠોડે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીમાં લોકોનું શોષણ થાય છે અને તેનું ઉદાહરણ હું જ છું. મેં 2002 થી 2017 સુધી વિધાનસભાની ટિકિટ માગી પણ મને ના આપી, અને છેલ્લે હું અપક્ષમાંથી ચૂંટણી લડ્યો અને જીત મેળવી BJPમાં સામેલ થયો છું. છેલ્લા દોઢ વર્ષ મેં BJPમાં કામ કર્યું અને મને લોકસભાની ટિકિટ મળી ગઈ. વધુમાં તેમણે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને ગુજરાતના માહિતગાર બતાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગાંધી પરિવારને ગુજરાતમાં આવું હોય તો નકક્ષા લઈને આવું પડે તેમ જણાવ્યુ હતુ. સાથે જ સભામાં ઉપસ્થિત લુણાવાડા શહેરના શહેરીજનોને 23 એપ્રિલે કમળના નિશાન સામે બટન દબાવી કમળને ખીલાવી વિજય બનાવવી મતદાનની અપીલ કરી હતી.

R_GJ_MSR_01
4_19-APRIL-19_RATRI SABHA_SCRIPT VIDEO 1/2_RAKESH
લુણાવાડામાં રતનસિંહ રાઠોડે આજે રાત્રી સભા સંબોધી.
લુણાવાડા:- 
23 મી તારીખે ગુજરાત ની છબીસ બેઠક પર લોકસભા ની ચૂંટણી એકજ તબક્કા માં યોજાવાની છે જેથી લોકસભાની ચૂંટણી નો પ્રચાર ના પડઘમ શાંત થવા માટે હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે અને  ચૂંટણી નો સમય  નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ ના પ્રચાર માં વેગ આવી ગયો છે પંચમહાલ લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર  રતનસિંહ રઠોડ અને પંચમહાલ ડેરી અને પંચમહાલ બેન્ક ના ચેરમેન એવા શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પંચમહાલ  લોકસભા બેઠક માં સમાવિષ્ટ મહીસાગર જિલ્લા ના લુણાવાડા શહેરમાં રાત્રી સભા સંબોધી હતી અને ત્રેવીસ તારીખે કમળના નિશાન સામે બટન દબાવી કમળ ને ખીલાવી વિજય બનાવા અપીલ કરી હતી. 
   જેમ જેમ ચૂંટણીના પડઘમ શાંત થવાનો સમય નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણીનો પારો પણ ઉંચો જઈ રહ્યો છે અને ચૂંટણીના પ્રચાર માં ગરમી આવી રહી છે ત્રેવીસ તારીખે ગુજરાતની છબીસ બેઠક પર લોકસભાની ચૂંટણી એકજ તબક્કામાં યોજવાની છે જેથી હવે લોકસભાની ચૂંટણી ના પ્રચાર ના પડઘમ શાંત થવા માટે  ગણતરી ના કલાકો બાકી રહ્યા છે અને જેમ જેમ ચૂંટણીના પડઘમ બંધ થવાનો સમય નજીક આવતા જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વેગ આવી ગયો છે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર  રતનસિંહ રઠોડ વહેલી સવારથીજ પોતાના સમર્થકો સાથે પંચમહાલ લોકસભા બેઠક માં સમાવિષ્ઠ વિસ્તાર માં પ્રચાર કરવા અને  નાની મોટી સભા સંબોધવા નીકળી જાય છે અને રાત્રી ના દસ વાગ્યા સુધી પ્રચાર અને સભા કરે છે રતનસિંહ રાઠોડ  તેમજ  પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રીક  કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન એવા શહેરાના ધારાસભ્ય જેઠા ભાઈ ભરવાડ અને મહીસાગર જિલ્લા ના બીજેપી ના પ્રમુખ જે.પી.પટેલ દ્વારા પંચમહાલ  લોકસભા બેઠક માં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના લુણાવાડાના ફુવારા ચોકમાં  રાત્રી પ્રચાર સભા સંબોધી હતી રતનસિંહ રાઠોડ સભા સંબોધતા જણાવેલ કે  કોંગ્રેસ પાર્ટી માં શોષણ થાય છે અને તેનું ઉદાહરણ હુંજ છું મેં 2002 થી 2017 સુધી વિધાનસભાની ટિકિટ માંગી મને ના આપી અને છેવટે હું અપક્ષ ચૂંટણી લડી જીતી બીજેપીમાં સામેલ થયો અને દોઢ વર્ષ મેં બીજેપીમાં કામ કર્યું અને મને લોકસભા ની ટિકિટ મળી રતન સિંહ રાઠોડ એ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના ગુજરાતના માહિત ગાર બતાવ્યા હતા જ્યારે કૉંગ્રેસના ગાંધી પરિવાર ને ગુજરાતમાં આવું હોય તો નકક્ષા લઈ ને આવું પડે તેમ જણાવેલ. મોટી સંખ્યામાં ઉપસ્થિત લુણાવાડા શહેરના શહેરીજનોને  ત્રેવીસ તારીખે વહેલી સાવરથીજ મતદાન કરવા મતદાન સ્થળે જઈ કમળના નિશાન સામે બટન દબાવી કમળ ને ખીલાવી વિજય બનાવા અપીલ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.