ETV Bharat / state

જાણો પંચમહાલના મતદારોનો મિજાજ, કોણ જીતશે ચૂંટણી જંગ? - loksabha Election

મહિસાગર: પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ગ્રામીણ વિસ્તારોથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલમાં ભાજપે પોતાની વિજય યાત્રા જાળવી રાખી છે. ત્યારે ગોધરા બેઠક પર ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુકેલા શંકરસિંહ વાઘેલા 2 વખત લડી ચુક્યા છે. જેમાંએ હાર-જીતનો સ્વાદ ચાખ્યો હતો.

પંચમહાલના લોકસભા ઉમેદવાર
author img

By

Published : Apr 15, 2019, 5:01 PM IST

તો આ વખતે ભાજપ દ્વારા કદાવર ગણાતા નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાની અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપીને સૌને ચોકાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછલી 2 હારમાંથી કદાચ બોધપાઠ શીખીને મોરવા હડફના કોંગ્રેસી નેતા વેચાતભાઈ ખાંટને મેદાને ઉતાર્યા છે. તો બક્ષીપંચ અને ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક પર કુલ 6 ઉમેદવારો ફાઇનલ થયા છે. આ વખતે 2 નવા નિશાળીયાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.

વી.કે ખાંટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર
વી.કે ખાંટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર

મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલની લોકસભા બેઠક ઉપર આ વખતે બે નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. જિલ્લાનું વડુ મથક એવા ગોધરા 2002માં ટ્રેનકાંડ બાદ દુનિયાભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું હતુ. પંચમહાલ લોકસભા બેઠકમાં મોરવા હડફ, ગોધરા, શહેરા, કાલોલ, ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા સહિતના સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમા શહેરા, ગોધરા, કાલોલમાં ભાજપ અને મોરવા હડફમા કોંગ્રેસની બેઠકો છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અપક્ષ બાલાસિનોરમાં કોંગ્રેસ અને ખેડાના ઠાસરામાં પણ કોંગ્રેસનું પ્રભૂત્વ છે. આમ ભાજપ પાસે અપક્ષ મળીને 4 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. જો કે લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ વિધાનસભા ચૂંટણી કરતા અલગ હોય છે.

પંચમહાલ લોકસભા બેઠક પર પાછલા 4 ટર્મથી ભાજપનું શાસન છે. જેમાં 1999 અને 2004માં ભુપેન્દ્રસિંહ સોલંકી અને 2009 અને 2014માં પ્રભાતસિંહ ચૌહાણે જીત મેળવી છે. તો આ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાંખવામાં આવતા પંચમહાલની રાજનિતીમાં ગરમાવો આવ્યો હતો. જો કે ટિકિટ કપાતા પ્રભાતસિંહ નારાજ પણ થયા હતા. ત્યારબાદ માની પણ ગયા હતા. ભાજપે આ વખતે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. જેમણે 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. પણ મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી વિધાનસભા ચૂંટણી વખતે કરી હતી. જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. હવે ભાજપે તેમને ટિકિટ આપી છે.

રતનસિંહ રાઠોડ લોકસભા ઉમેદવાર ભાજપ
રતનસિંહ રાઠોડ લોકસભા ઉમેદવાર ભાજપ

તો કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ પાછલા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા છે. તેમનો પુત્ર ભુપેન્દ્ર ખાંટ મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. પોતે મોરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી 2002માં ચૂંટાયા હતા. આ સિવાય કોઇ ચૂંટણી લડવાનો તેમને અનુભવ નથી. પણ મોરવા હડફ વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. આથી કોંગ્રેસે ટિકિટ આપી છે.

પંચમહાલ લોકસભા વિસ્તારની સમસ્યા પંચમહાલ જિલ્લો ખાસ કરીને ખેતી પ્રધાન જિલ્લો છે. અહિં પાનમ ડેમ જેવી મહત્વની સિંચાઈ યોજના છે. ત્યારબાદ નાની સિંચાઈ યોજનાઓ પણ અમલી છે. પાનમ હાઈલેવલ પ્રૉજેક્ટ પણ અમલી છે. પણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારને યોજનાનું પાણી મળે છે. પણ જે તાલુકાના પાનમ સિંચાઈ યોજના આવેલી છે. તે શહેરા તાલુકાના પુર્વ વિસ્તારમાં ખેડુતોને સિંચાઈનું પાણી ન મળતું હોવાની બુમો ઉઠતી રહે છે. ગોધરા શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન ખાતે મહત્વના સ્ટોપેજ, ગોધરા શહેરમાં રેલ ફાટકની માંગ, મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રેલ્વે લાઈન, મનરેગા યોજનામાં પણ કામ નથી મળતું હોવાની તેમજ તેમાં JCB મશીનોથી કામો થવાની પણ મહિલા સંગઠનોની બુમો ઉઠતી રહે છે. અહિં બેરોજગારીની પણ સમસ્યા છે. ગોધરા GIDCમાં પણ કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં છે. આમ ઘણા પ્રશ્નો હજી પણ છે.

આમ પંચમહાલ લોકસભા બેઠકમાં બક્ષીપંચ ક્ષત્રિય વોટ જે ઉમેદવારને મળશે તેજ જીતનો મુકટ પહેરશે.પણ મતદારોનો મિજાજ કોના તરફ છે તે જોવુ રહ્યુ.

તો આ વખતે ભાજપ દ્વારા કદાવર ગણાતા નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાની અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપીને સૌને ચોકાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછલી 2 હારમાંથી કદાચ બોધપાઠ શીખીને મોરવા હડફના કોંગ્રેસી નેતા વેચાતભાઈ ખાંટને મેદાને ઉતાર્યા છે. તો બક્ષીપંચ અને ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક પર કુલ 6 ઉમેદવારો ફાઇનલ થયા છે. આ વખતે 2 નવા નિશાળીયાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.

વી.કે ખાંટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર
વી.કે ખાંટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર

મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલની લોકસભા બેઠક ઉપર આ વખતે બે નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. જિલ્લાનું વડુ મથક એવા ગોધરા 2002માં ટ્રેનકાંડ બાદ દુનિયાભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું હતુ. પંચમહાલ લોકસભા બેઠકમાં મોરવા હડફ, ગોધરા, શહેરા, કાલોલ, ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા સહિતના સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમા શહેરા, ગોધરા, કાલોલમાં ભાજપ અને મોરવા હડફમા કોંગ્રેસની બેઠકો છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અપક્ષ બાલાસિનોરમાં કોંગ્રેસ અને ખેડાના ઠાસરામાં પણ કોંગ્રેસનું પ્રભૂત્વ છે. આમ ભાજપ પાસે અપક્ષ મળીને 4 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. જો કે લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ વિધાનસભા ચૂંટણી કરતા અલગ હોય છે.

પંચમહાલ લોકસભા બેઠક પર પાછલા 4 ટર્મથી ભાજપનું શાસન છે. જેમાં 1999 અને 2004માં ભુપેન્દ્રસિંહ સોલંકી અને 2009 અને 2014માં પ્રભાતસિંહ ચૌહાણે જીત મેળવી છે. તો આ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાંખવામાં આવતા પંચમહાલની રાજનિતીમાં ગરમાવો આવ્યો હતો. જો કે ટિકિટ કપાતા પ્રભાતસિંહ નારાજ પણ થયા હતા. ત્યારબાદ માની પણ ગયા હતા. ભાજપે આ વખતે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. જેમણે 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. પણ મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી વિધાનસભા ચૂંટણી વખતે કરી હતી. જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. હવે ભાજપે તેમને ટિકિટ આપી છે.

રતનસિંહ રાઠોડ લોકસભા ઉમેદવાર ભાજપ
રતનસિંહ રાઠોડ લોકસભા ઉમેદવાર ભાજપ

તો કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ પાછલા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા છે. તેમનો પુત્ર ભુપેન્દ્ર ખાંટ મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. પોતે મોરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી 2002માં ચૂંટાયા હતા. આ સિવાય કોઇ ચૂંટણી લડવાનો તેમને અનુભવ નથી. પણ મોરવા હડફ વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. આથી કોંગ્રેસે ટિકિટ આપી છે.

પંચમહાલ લોકસભા વિસ્તારની સમસ્યા પંચમહાલ જિલ્લો ખાસ કરીને ખેતી પ્રધાન જિલ્લો છે. અહિં પાનમ ડેમ જેવી મહત્વની સિંચાઈ યોજના છે. ત્યારબાદ નાની સિંચાઈ યોજનાઓ પણ અમલી છે. પાનમ હાઈલેવલ પ્રૉજેક્ટ પણ અમલી છે. પણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારને યોજનાનું પાણી મળે છે. પણ જે તાલુકાના પાનમ સિંચાઈ યોજના આવેલી છે. તે શહેરા તાલુકાના પુર્વ વિસ્તારમાં ખેડુતોને સિંચાઈનું પાણી ન મળતું હોવાની બુમો ઉઠતી રહે છે. ગોધરા શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન ખાતે મહત્વના સ્ટોપેજ, ગોધરા શહેરમાં રેલ ફાટકની માંગ, મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રેલ્વે લાઈન, મનરેગા યોજનામાં પણ કામ નથી મળતું હોવાની તેમજ તેમાં JCB મશીનોથી કામો થવાની પણ મહિલા સંગઠનોની બુમો ઉઠતી રહે છે. અહિં બેરોજગારીની પણ સમસ્યા છે. ગોધરા GIDCમાં પણ કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં છે. આમ ઘણા પ્રશ્નો હજી પણ છે.

આમ પંચમહાલ લોકસભા બેઠકમાં બક્ષીપંચ ક્ષત્રિય વોટ જે ઉમેદવારને મળશે તેજ જીતનો મુકટ પહેરશે.પણ મતદારોનો મિજાજ કોના તરફ છે તે જોવુ રહ્યુ.

Intro:Body:

R_GJ_PML_LOKSABHASTORY_VIJAY



R_GJ_PML_LOKSABHASTORY_VIJAY





પંચમહાલ લોકસભા બેઠક.

નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ



 પંચમહાલ,

""""""""""""""""""""""""""""""""""""""""""

  એન્કર-: પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા

ગ્રામીણ વિસ્તારોથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ બેઠકના

પાછલા બે દાયકા પર નજર નાખવામા આવે તો ભાજપનો દબદબો છે. ૧૯૯૯થી ૨૦૧૪ સુધી

યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે પોતાની વિજયયાત્રા જાળવી રાખી

છે.ગોધરા બેઠક ઉપર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા શંકરસિંહ વાઘેલા બે

વખત લડી ચુંક્યા છે.જેમાં તેઓ હાર-જીતનો સ્વાદ ચાખી ચુક્યા છે. ભાજપે આ

વખતે કદાવર ગણાતા નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણની ટીકીટ કાપીને લુણાવાડાની

અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપીને સૌને ચોકાવ્યા છે. ત્યારે

કોંગ્રેસ પાછલા બે હારમાથી કદાચ બોધપાઠ શીખીને મોરવાહડફના કોંગી નેતા

વેચાતભાઈ ખાંટને  મેદાને ઉતાર્યા છે. બક્ષીપંચ ક્ષત્રિય મતદારો  ધરાવતી આ

બેઠક પર કુલ છ ઊમેદવારો ફાઇનલ થયા છે પણ આ વખતે  બે નવા નિશાળીયાઓ વચ્ચે

ખરાખરીનો  જંગ ખેલાવાનો છે.

     """""""""""""""""""""""""""""""""""""

  વીઓ-: મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલની લોકસભા બેઠક ઉપર આ વખતે

બે નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. જીલ્લા વડુ મથક ગોધરા

૨૦૦૨માં ટ્રેનકાંડ બાદ દુનિયાભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ.પંચમહાલ

લોકસભા બેઠકમાં મોરવાહડફ, ગોધરા,શહેરા,કાલોલ,ઠાસરા,બાલાશિનોર, લુણાવાડા

સહીતએમ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે.

જેમા શહેરા,ગોધરા,કાલોલમાં ભાજપ અને મોરવા હડફમા કોંગ્રેસની બેઠકોછે.

મહિસાગર જીલ્લામાં લુણાવાડામા અપક્ષ બાલાશિનોરમા કોંગ્રેસ અને ખેડાના

ઠાસરામાં પણ કોંગ્રેસનુ પ્રભૂત્વ છે.આમ ભાજપ પાસે  અપક્ષ મળીને 4 અને

કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે.જોકે લોકસભાની ચુટણીમાં મતદારોનો મિજાજ

વિધાનસભા ચુટણી કરતા અલગ હોયછે.

""""""""""""""""""""""""""""""""""

પંચમહાલ લોકસભા બેઠક ઉપર પાછલા ચાર ટર્મથી ભાજપનુ શાસન છે.જેમાં૧૯૯૯  અને

૨૦૦૪માં   ભુપેન્દ્રસિંહ સોલંકી અને  ૨૦૦૯ અને૨૦૧૪માં પ્રભાતસિંહ ચૌહાણે

જીત મેળવી છે.૨૦૧૯ની લોકસભાની ચુટણીમાં પ્રભાતસિંહ ચૌહાણની ટીકીટ કાપી

નાખવામાં આવતા પંચમહાલની રાજનીતીમાં ગરમાવો આવ્યો હતો. જોકે ટીકીટ કપાતા

પ્રભાતસિંહ નારાજ પણ થયા હતા.અને ત્યારબાદ માની પણ ગયા હતા.ભાજપે આ વખતે

લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપી છે. જેમને ૨૦૧૭માં

લુણાવાડા વિધાનસભા બેઠક  જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર

કર્યો હતો. પણ મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા.

અને તેઓને કોંગ્રેસે ટીકીટ ના આપતા અપક્ષ ઉમેદવારી વિધાનસભા ચુંટણી

વખતેકરી હતી.અને જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.

હવે ભાજપે તેમને ટીકીટ આપીછે.



 કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ પાછલા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં

જોડાયેલા છે તેમનો પુત્ર ભુપેન્દ્ર ખાંટ મોરવાહડફ વિધાનસભા મતવિસ્તારના

ધારાસભ્યછે.પોતે મોરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી ૨૦૦૨ મા ચુટાયા હતા.સિવાય

કોઇ ચુટણી લડવાનો તેમને અનુભવ નથી.પણ મોરવા હડફ વિસ્તારમાં સારી એવી પકડ

ધરાવે છે.આથી કોંગ્રેસે ટીકીટ આપી છે.

  """"""""""""""""""""""""""""""""""""

- પંચમહાલ લોકસભા વિસ્તારની સમસ્યા



 પંચમહાલ જીલ્લો ખાસ કરીને ખેતી પ્રધાન જીલ્લો છે. અહી પાનમડેમ જેવી

મહત્વની સિંચાઈ યોજના છે. ત્યારબાદ નાની સિંચાઈ યોજનાઓ પણ

અમલીછે.પાનમહાઈલેવલ પ્રોજેક્ટ પણ અમલી છે. પણ જીલ્લાના પશ્ચિમ વિસ્તારને

યોજનાનુ પાણી મળે છે.પણ જે તાલુકાના પાનમ સિંચાઈ યોજના આવેલી છે.તે

શહેરાતાલુકાના પુર્વવિસ્તારમાં ખેડુતોને સિંચાઈનુ પાણી ન મળતુ હોવાની

બુમો ઉઠતી રહે છે.ગોધરા શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન ખાતે મહત્વના

સ્ટોપેજ, ગોધરા શહેરમાં રેલ ફાટકની માંગ, મહીસાગર જીલ્લો અસ્તિત્વમાં

આવ્યા બાદ રેલ્વે લાઈન,મનરેગા યોજનામાં પણ કામ નથી મળતુ હોવાની તેમજ

તેમાં જેસીબી મશીનોથી કામો થવાની પણ મહીલા સંગઠનોની બુમોઉઠતી રહે છે.અહી

બેરોજગારીનીપણ સમસ્યા છે.ગોધરા જીઆઈડીસીમાં પણ કેટલાક ઉદ્યોગો બંધ

હાલતમાં છે. આમ ઘણા પ્રશ્નો હજી છે.



આમ પંચમહાલ લોકસભા બેઠકમાં બક્ષીપંચ ક્ષત્રિય વોટ જે ઉમેદવારને મળશે તેજ

જીતનો મુકટ પહેરશે.પણ મતદારોનો મિજાજ કોના તરફ છે તે જોવુ રહ્યુ.



R_GJ_PML_LOKSABHASTORY_VIJAY1





R_GJ_PML_LOKSABHASTORY_VIJAY3



R_GJ_PML_LOKSABHASTORY_VIJAY3



આ ઉપરોકત  સ્લગનેમથી 3 વિડીઓ ftpકરેલ છે.



વેચાતભાઇ .કે.ખાંટ. કોંગ્રેસના ઉમેદવાર

રતનસિંહ રાઠોડ-ભાજપના ઉમેદવાર



પંચમહાલ -લોકસભા બેઠકના બંને ઊમેદવારના ફોટા મેઇલ કરેલ છે.

રિપોર્ટર- વિજયસિંહ સોલંકી.ઇટીવીભારત,પંચમહાલ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.