ETV Bharat / state

મહિસાગરના લુણાવાડામાં ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા રાત્રિ સભા યોજાઈ - જિલ્લા કલેક્ટર

મહિસાગરઃ જિલ્લાના લુણાવાડામાં ઘર આંગણે પ્રજાની સમસ્યાના નિવારણ માટેના માનવીય અભિગમ અંતર્ગત જિલ્લા કલેક્ટરે રાત્રિ સભા યોજી હતી. જેમાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મ કરી તે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

મહિસાગરના લુણાવાડામાં ગ્રામસભા યોજાઈ
author img

By

Published : Aug 9, 2019, 6:28 AM IST

જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, ખેતીકામ, મજૂરી અને આર્થિક ઉત્પાર્જન સહિતની વિવિધ સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સામાન્ય નાગરિક નોકરી કરવા જતો હોવાથી સૌની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રામસભા રાત્રે યોજવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

આમ, ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો સહિત વિવિધ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, ખેતીકામ, મજૂરી અને આર્થિક ઉત્પાર્જન સહિતની વિવિધ સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સામાન્ય નાગરિક નોકરી કરવા જતો હોવાથી સૌની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રામસભા રાત્રે યોજવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

આમ, ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો સહિત વિવિધ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

Intro:
લુણાવાડા, 
પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત મહીસાગર જિલ્‍લાના વિરપુર તાલુકાના ખાટા ગામે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મ કરી તે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. 
Body:દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી.દિવસ ભરની બધીજ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્‍યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે તેમ જણાવતા મહીસાગર જિલ્લા કલેક્ટરે ખાટા ગામની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામ સભામાં વૃધ્ધ પેન્શન, વય વંદના મંજુરી હુકમોનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 

Conclusion:ખાટા ગ્રામજનોએ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ, જમીનની વારસાઇ, આંતરિક રસ્તા જેવી સમસ્યાઓ રજુ કરી હતી. ગામના અગ્રણીઓએ અને સરપંચે ગામની સમસ્યાઓને ગ્રામજનો વતી રજુ કરી હતી. 
આ રાત્રિ સભામાં નાયબ  કલેક્ટર સહિત અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.