ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: નવા 3 કેસ નોંધાયા, કુલ 733 કેસ

author img

By

Published : Sep 7, 2020, 10:58 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 733એ પહોંચી છે.

new
મહીસાગર કોરોના અપડેટ

મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 733એ પહોંચી છે.

મહીસાગર કોરોના અપડેટ

  • પોઝિટિવ કેસ- 733
  • એક્ટિવ કેસ -53
  • ડિસ્ચાર્જ -643
  • મોત -37
  • હોમ કોરોન્ટાઈન- 380
  • નેગેટિવ -30053

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી જિલ્લામાં 643 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 37 લોકો કોરોનાના કારણે મોત થયું છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 733એ પહોંચી છે.

મહીસાગર કોરોના અપડેટ

  • પોઝિટિવ કેસ- 733
  • એક્ટિવ કેસ -53
  • ડિસ્ચાર્જ -643
  • મોત -37
  • હોમ કોરોન્ટાઈન- 380
  • નેગેટિવ -30053

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી જિલ્લામાં 643 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 37 લોકો કોરોનાના કારણે મોત થયું છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.