ETV Bharat / state

મુસાફર પક્ષીજગત માટે કચ્છ અતુલ્ય સ્થાન, વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ પર જુઓ વિશેષ અહેવાલ - પેલીકન નેચર કલબ ન્યૂઝ

કચ્છઃ 'કચ્છડો બારેમાસ...' આ વાત માત્ર માણસો માટે નહીં તમામ જીવસુષ્ટિ માટે પણ એટલી જ સાચી છે. શનિવારે વર્લ્ડ બર્ડ માર્ગ્રેટરી ડે. આ દિવસ કચ્છના વિદેશી પક્ષીઓ માટે કેટલુ મહત્વનું સ્થાન છે તે બતાવવાનો પ્રયાસ ઈટીવી ભારત કરી રહયું છે. એક સાથે સાત લાખથી વધુ સુરખાબ પક્ષીઓની ફેલમિંગો વસાહત જુઓ તો જીવનભર તેને ભુલી ન શકો તે ચોકકસ છે. રણ, દરિયો, ડુંગરના પ્રદેશમાં દર વર્ષે 400થી વધુ જાતના પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છ આવે છે અને સુરક્ષિત સુવિધા સાથે પોતાનો ચોકસસ સમયગાળો પસાર કરીને ફરી ઉડી જાય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
author img

By

Published : Oct 12, 2019, 6:08 PM IST

બર્ફિલા પ્રદેશથી ઉડીને કચ્છ આવતા આ પક્ષીઓને ચોકકસ સમયગાળા સુધી ખોરાક , પ્રજનન સુવિધા અને અનુકુળ વાતવારણ મળે છે. ત્યારે કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2013માં ત્રીજી વલ્ડ બર્ડ કોન્ફરન્સમાં આવેલા પક્ષી નીરીક્ષકો વાહ બોલ્યા સિવાય રહી શકયા નહોતા.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં ફેલમિંગો સીટી એટલી સુરક્ષિત અને અનોખી જગ્યા છે કે એક સાથે લાખો પરીવાર પોતાનું જીવન જીવે છે. સામે કચ્છીમાડુઓ પણ આ પક્ષીઓને પરીવારની જેમ આવકારે છે અને તેથી જ સુરખાબને કચ્છના રાજવી પરીવારમના મહેમાન ગણાય છે. સુરખાબની એક ઓળખ એવી પણ છે કે 'રા લાખે જા જાની' એટલે કે રાજવી લખપતસિંહજીના દોસ્ત તરીકે પણ ઓળખાય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં 10થી વધુ સંસ્થાઓ પક્ષીઓ માટે કાર્યરત છે. પેલીકન નેચર કલબ, કચ્છ જે કારાયલ જો કેકારવ, કચ્છના મોરનો ટહુકો, કચ્છ પર્યાવરણ સંઘ, કચ્છ કામણગારો અને કરોબેટ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે કામ કરી રહી છે. પક્ષીવિદ્દો કચ્છ સુધી આવે છે અને પછી તેમને જે જોઈએ છે તે તેમને મળી જાય છે. કારણ કે પક્ષીઓ માટે જેમ નળ સરોવર અલૌકિક છે તેમ કચ્છ પણ અતુલ્ય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

બર્ફિલા પ્રદેશથી ઉડીને કચ્છ આવતા આ પક્ષીઓને ચોકકસ સમયગાળા સુધી ખોરાક , પ્રજનન સુવિધા અને અનુકુળ વાતવારણ મળે છે. ત્યારે કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2013માં ત્રીજી વલ્ડ બર્ડ કોન્ફરન્સમાં આવેલા પક્ષી નીરીક્ષકો વાહ બોલ્યા સિવાય રહી શકયા નહોતા.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં ફેલમિંગો સીટી એટલી સુરક્ષિત અને અનોખી જગ્યા છે કે એક સાથે લાખો પરીવાર પોતાનું જીવન જીવે છે. સામે કચ્છીમાડુઓ પણ આ પક્ષીઓને પરીવારની જેમ આવકારે છે અને તેથી જ સુરખાબને કચ્છના રાજવી પરીવારમના મહેમાન ગણાય છે. સુરખાબની એક ઓળખ એવી પણ છે કે 'રા લાખે જા જાની' એટલે કે રાજવી લખપતસિંહજીના દોસ્ત તરીકે પણ ઓળખાય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં 10થી વધુ સંસ્થાઓ પક્ષીઓ માટે કાર્યરત છે. પેલીકન નેચર કલબ, કચ્છ જે કારાયલ જો કેકારવ, કચ્છના મોરનો ટહુકો, કચ્છ પર્યાવરણ સંઘ, કચ્છ કામણગારો અને કરોબેટ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે કામ કરી રહી છે. પક્ષીવિદ્દો કચ્છ સુધી આવે છે અને પછી તેમને જે જોઈએ છે તે તેમને મળી જાય છે. કારણ કે પક્ષીઓ માટે જેમ નળ સરોવર અલૌકિક છે તેમ કચ્છ પણ અતુલ્ય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ
Intro:કચ્છડો બારેમાસ ,, આ વાતમાં માત્ર માણસો માટે નહી તમામ જીવસુષ્ટિ માટે પણ એટલી જ સાચી છે. આજે વર્લ્ડ બર્ડ  માર્ગ્રેરેટરી ડેના દિવસો કચ્છના વિદેશી પક્ષીઓ માટે કેટલુ મહત્વનું સ્થાન છે તે બતાવવાનો પ્રયાસ ઈટીવી ભારત કરી રહયું છે એક સાથે સાત લાખથી વધુ  સુરખાબ પક્ષીઓની ફેલમિંગો વસાહત જુઓ તો જીવનભર તેને ભુલી ન શકો તે ચોકકસ છે. રણ દરિયો ડુંગરના  પ્રદેશમાં દર વર્ષે 400થી વધુ જાતના પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છ આવે છે અને સુરક્ષિત સુવિધા સાથે પોતાનો ચોકસસ સમયગાળો પસાર કરીને ફરી ઉડી જાય છે. Body:
 કચ્છનું રણ, બન્નીના ઘાસીયા મેદાન, દરિયો અને પર્વતો  હજારો કિલમીટરથી ઉડીને આવતા મુસાફર પક્ષીઓ માટે માનીતું સ્થાન છે  અને આ પક્ષીઓ જોવા માટે પક્ષી નિરક્ષક, પક્ષીપ્રેમીઓ દુનિયાના આ કચ્છ પ્રદેશમાં દોડી આવે છે.  બર્ફિલા પ્રદેશથી ઉડીને કચ્છ આવતા આ પક્ષીઓને ચોકકસ સમયગાળા સુધી ખોરાક , પ્રજનન સુવિધા અને અનુકુળ વાતવારણ મળે છે  કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2013માં  ત્રીજી  વલ્ડ બર્ડ કોન્ફરન્સમાં આવેલા પક્ષીનીરીક્ષકો વાહ બોલ્યા સિવાય રહી શકયા નહોતા. 
કચ્છમાં ફેલમિંગો સીટી એટલી સુરક્ષિત અને અનોખી જગ્યા છે કે એક સાથે લાખો પરીવાર પોતાનું જીવન જીવે છે. સામે કચ્છીમાડુઓ પણ આ પક્ષીઓના પરીવારની જેમ આવકારે છે અને તેથી જ સુરખાબને કચ્છના રાજવી પરીવાર મહેમાન ગણાય છે. સુરખાબની એક ઓળક રા લાખે જા જાની એટલે કે રાજવી લખપતસિંહજીના દોસ્ત તરીકે પણ ઓળખ મળી છે. 
કચ્છમાં 10થી વધુ સંસ્થાઓ પક્ષીઓ માટે કાર્યરત છે. પેલીકન નેચર કલબ,  કચ્છ જે કારાયલ જો કેકારવ, કચ્છના મોરનો ટહુકો, કચ્છ પર્યાવરણ સંઘ કચ્છ કામણગારો, કરોબેટ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે કામગીરી કરી છે. 
કચ્છમાં 1970થી પક્ષીવિદ્દ તરીકે કામ કરતા  નવીન બાપટ કહે છે.  કચ્છ આ પક્ષીઓ માટે અદ્ધભત, અુતલ્ય અને અનોખું છે. 5000થી 90 હજાર કિ. મી.ની યાત્રા કરતા પક્ષીઓ માટે કચ્છ ફલાય વે એટલે રસ્તામાં આવતું ચોકકસ મુકામ છે જેની વિશિષ્ટા અન્ય પ્રદેશો કરતા ઘણી અલગ છે. કચ્છમાં રણ ડુંગર અને દરિયો છે. 80 ચો કિંમી.નો વિસ્તાર ધરાવતા છારીઢંઢ જેવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અનુુકુળ છે. ફલેમિંગ સીટી,  છાંરીઢંઢમાં કુજ વિહાર અને ધોરાડ અભ્યારણ્ય  છે ધોરાડ તો માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જબચ્યા છે.  કચ્છમાં 400 જાતના પક્ષી જોવા મળે છે તેમાંથી 40 ટાક પક્ષીઓ મુસાફર પક્ષીઓ છે.  જે રશીયા, યુરોપ પુર્વીય યુરો સાબેરિયા મધ્યપુર્વના દેશોથી કચ્છ સુધી આવે છે.  
સ્વાભાવે શાંત અને મિલનસાર સ્વભાવના સિનિયર સિટિઝન બાપટ ઉમેરે છે કે ફલેમિંગો છે વિદેશી પક્ષી પણ અમે તેને કચ્છી માનીએ છીએ કારણ કે આ પક્ષીઓના જન્મસ્થાન કચ્છ છે.  સારા વરસાદથી આ વર્ષે ફેલેમિંગો સીટીનો નજારો ખરેખર અદભુત હશે. જોકે ત્યાં સૌ કોઈથી જઈ શકાતુ નથી.  પેલીકન વૈયા કુંજ નાના માખીમાર પક્ષીઓ  કચ્છના ખાસ મહેમાન  છે. 
 પક્ષીવિદ્દો કચ્છ સુધી આવે છે અને પછી તેમને જે જોઈએ છે તે તેમને મળી જાય છે.  કારણ ખે પક્ષીઓ માટે જેમ નળ સરોવર અલૌકિક છે જેમ કચ્છ પણ અતુલ્ય છે. 

બાઈટ નવીન બાપટ હિન્દી ગુજરાતી
પક્ષીવિદ્દ્

પીટીસી રાકેશ કોટવાલ હિન્દી ગુજરાતી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.