ભૂજનો ભૂકંપ | 26 જાન્યુઆરી 2001 (દેશના બાવનમા પ્રજાસત્તાક દિન)ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ અને ભૂજથી 60 કિમી દૂર નાનકડા નગર ભચાઉમાં આવેલો ભૂકંપ ખૂબ જ વિનાશકારી અને અચાનક હતો કે સરકારો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ તેના વિનાશને માપવામાં નિષ્ફળ ગઈ. વિશ્વ ભરમાં કિસ્સા અભ્યાસનો સાર બની ગયેલા આ ભૂંકપને ભૂજ ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે જે અનેક મોટા અકસ્માતો, મહાન આપત્તિઓ અને માનવજાતની અંતહીન વેદનાનો પર્યાય બની ગયો છે. |
ઉદ્ગમની તારીખ | 26 જાન્યુઆરી 2001 |
કેન્દ્રબિંદુ | અક્ષાંશ 23.40 ઉત્તર રેખાંશ 70.28 |
તીવ્રતા | રિક્ટર સ્તર પર 7.7 |
કેન્દ્રીય ઊંડાઈ | 25 કિમી |
અસરો |
|
માનવજાતનું નુકસાન
|
|
સંપત્તિઓનું નુકસાન
|
વીરમગામ - ઓખા ગાંધીધામ- પાલનપુર ગાંધીધામ- ભૂજ
|
જીએસડીએમ અહેવાલ
-
આવાસો
-
9,08,710(99 ટકા) આવાસોનું સમારકામ થયું
-
1,97,091 આવાસો (89 ટકા) આવાસોનું ફરીથી બાંધકામ થયું
-
વર્ગખંડો
-
42,678 વર્ગખંડોનું સમારકામ કરાયું (100 ટકા)
-
12,442 વર્ગખંડોનું ફરી બાંધકામ કરાયું (152 ટકા)
- સરકારી ઈમારતો
-
-
3,391 સરકારી ઈમારતોનું સમારકામ કરાયું
-
1,245 સરકારી ઈમારતોનું ફરીથી બાંધકામ કરાયું અને
-
562માં કામ ચાલુ છે
-
-
રાજમાર્ગો
-
5,223 કિમીની પ્રસાર અને વિતરણ લાઇનોનું સમારકામ કરાયું
-
રાજ્યના 640 કિમી રાજમાર્ગોનું સમારકામ/પુનર્નિમાણ કરાયું
-
ગામોના 3,061 રસ્તાઓ પૂરા કરાયા
-
-
પાણી પૂરવઠા પાઇપલાઇનો
-
2,750 કિમી પાણી પૂરવઠા પાઇપલાઇનો નખાઈ
-
222 ઊંડા ટ્યુબવેલોનું શારકામ
-
2,00,000 પરિવારોની આજીવિકા પુનઃસ્થાપિત કરાઈ
આપત્તિ વિશેષ વહેલી ચેતવણી આપવા માટે સક્ષમ સંસ્થાઓ
આપત્તિ સંસ્થાઓ ભૂકંપ – આઈએમડી, આઈએસઆર
પૂર – આઈએમડી, સિંચાઈ મંત્રાલય
વાવાઝોડાં --આઈએમડી
સુનામી -- આઈએમડી, આઈએસઆર, ઇનકૉઇસ
દુષ્કાળ – કૃષિ મંત્રાલય.
રોગચાળો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ઔદ્યોગિક અને રસાયણ અકસ્માતો – ઉદ્યોગ, શ્રમ અને રોજગારી મંત્રાલય, ડીઆઈએસએચ
આગ – આગ અને આપાતકાલીન સેવાઓ