ETV Bharat / state

ભૂજનો ભૂકંપ : નુકસાન અને પુનર્વસનની વિગત - ભૂજનો ભૂકંપ : નુકસાન અને પુનર્વસનની વિગત

26મી જાન્યુઆરી 2001નો દિવસ મહા મહિનાની સુદ બીજના શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણી માં આનંદમય હતો ત્યાં જ ધરતી ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભુકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. છેલ્લે 1956માં અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. એટેલે પાંચ દાયકે ફરી કચ્છમાં ભૂકંપ થયો હતો ભૂકંપ સાથે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે. અને ખબર પડી ત્યારે કચ્છ માત્ર નામશેષ બચ્યું હતું.

Losses in Kutch due to earthquake
Losses in Kutch due to earthquake
author img

By

Published : Jan 26, 2020, 9:24 PM IST

ભૂજનો ભૂકંપ

26 જાન્યુઆરી 2001 (દેશના બાવનમા પ્રજાસત્તાક દિન)ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ અને ભૂજથી 60 કિમી દૂર નાનકડા નગર ભચાઉમાં આવેલો ભૂકંપ ખૂબ જ વિનાશકારી અને અચાનક હતો કે સરકારો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ તેના વિનાશને માપવામાં નિષ્ફળ ગઈ. વિશ્વ ભરમાં કિસ્સા અભ્યાસનો સાર બની ગયેલા આ ભૂંકપને ભૂજ ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે જે અનેક મોટા અકસ્માતો, મહાન આપત્તિઓ અને માનવજાતની અંતહીન વેદનાનો પર્યાય બની ગયો છે.

ઉદ્ગમની તારીખ

26 જાન્યુઆરી 2001

કેન્દ્રબિંદુ

અક્ષાંશ 23.40 ઉત્તર

રેખાંશ 70.28

તીવ્રતા

રિક્ટર સ્તર પર 7.7

કેન્દ્રીય ઊંડાઈ

25 કિમી

અસરો

  • ભારતના પશ્ચિમી ભાગ ગુજરાતના ધરતીકંપની અસરો ઉત્તરમાં દિલ્હી, દક્ષિણમાં ચેન્નાઈ અને પૂર્વમાં કોલકાતામાં અનુભવાઈ હતી.

માનવજાતનું નુકસાન


  • > 20,000 માણસોનાં મૃત્યુ

  • > 1,67,000 ઘાયલ

  • ગુજરાતના ચાર જિલ્લાઓનો નાશ થયો

  • 21 જિલ્લાઓને અસર થઈ

સંપત્તિઓનું નુકસાન


  • 90 ટકા સંપત્તિનો નાશ થયો

  • હૉસ્પિટલો, શાળાઓ, રસ્તાઓ, પૂલો, વિમાનમથકો, રેલવે, ઘરો જેવાં તમામ નાગરિક આંતરમાળખાંઓનો નાશ થયો

  • રેલવેમાં નુકસાન

  • વીરમગામથી ગાંધીધામ વચ્ચેના પાટાને નુકસાન

વીરમગામ - ઓખા

ગાંધીધામ- પાલનપુર

ગાંધીધામ- ભૂજ

    • આ નુકસાનમાં પાટા, સિગ્નલ સિસ્ટમ, રેલવે પૂલો અને રેલવેની અંદરના રસ્તાઓને, રેલવે મથકોની ઈમારતોને નુકસાનનો સમાવેશ થાય છે

  • રસ્તાઓને નુકસાન

    • ૬૫૦ કિમીના રાષ્ટ્રીય રાજમાર્ગનો નાશ થયો

  • જળમાર્ગમાં નુકસાન

    • આ ભૂકંપમાં કંડલા, મુંદ્રા, ચોરવાડ, સોમનાથ, દીવ અને હજીરા બંદરોને અસર થઈ હતી

    • કેપીટીની બર્થ ૧થી 5ને મોટું નુકસાન થયું હતું

  • વિદ્યુત જાળીમાં નુકસાન

    • 45 પેટાં મથકો અને 50 ટકા ફીડરોને વીજ પૂરવઠાને નુકસાન થયું હતું -225 પુનઃસ્થાપિત કરાયાં

  • ઈંધણ જાળમાં નુકસાન

    • જામનગર રિફાઇનરી બંધ થઈ

    • તપાસ માટે કાચું તેલ (ક્રૂડ) નવ દિવસ માટે અને ઉત્પાદનની પાઇપલાઇન એક દિવસ માટે બંધ રખાઈ

  • પૂલોમાં નુકસાન

    • ભચાઉના સૂરજબારી પૂલ સહિત તમામ મુખ્ય અને નાના પૂલોને નુકસાન થયું

    • રાષ્ટ્રીય રાજમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, ગામ રસ્તાઓ સહિત તમામ રસ્તાઓને નુકસાન થયું અને માલ ઉતારી અને ચડાવી શકાય તે ઉપયોગી હદે તેમને તાત્કાલિક સુધારાયા.

  • દૂરસંચારમાં નુકસાન

    • 147 ઍક્સ્ચૅન્જો

    • 82,000 લાઇનો અને ઑપ્ટિકલ ફાઇબર પ્રણાલિને નુકસાન થયું

  • પાણી સંગ્રહ અને પૂરવઠાને નુકસાન

    • 18 નગરો અને 1,340 ગામોને પાણીનો પૂરવઠો નાશ પામ્યો પરંતુ 9 નગરો અને 480 ગામોને પુનઃસ્થાપિત કરાયાં.

    • નુકસાન પામેલા ટ્યુબવેલને ક્રમશઃ પુનઃસ્થાપિત કરાયા

  • શાળાઓ અને વર્ગખંડોને નુકસાન

    • 1359 શાળાઓ

    • 5168 વર્ગખંડો

    • 38 માધ્યમિક શાળાઓ

    • 128 બિનસરકારી શાળાઓ

જીએસડીએમ અહેવાલ

  • આવાસો

  • 9,08,710(99 ટકા) આવાસોનું સમારકામ થયું

  • 1,97,091 આવાસો (89 ટકા) આવાસોનું ફરીથી બાંધકામ થયું

  • વર્ગખંડો

  • 42,678 વર્ગખંડોનું સમારકામ કરાયું (100 ટકા)

  • 12,442 વર્ગખંડોનું ફરી બાંધકામ કરાયું (152 ટકા)

  • સરકારી ઈમારતો
    • 3,391 સરકારી ઈમારતોનું સમારકામ કરાયું

    • 1,245 સરકારી ઈમારતોનું ફરીથી બાંધકામ કરાયું અને

    • 562માં કામ ચાલુ છે

  • રાજમાર્ગો

    • 5,223 કિમીની પ્રસાર અને વિતરણ લાઇનોનું સમારકામ કરાયું

    • રાજ્યના 640 કિમી રાજમાર્ગોનું સમારકામ/પુનર્નિમાણ કરાયું

    • ગામોના 3,061 રસ્તાઓ પૂરા કરાયા

  • પાણી પૂરવઠા પાઇપલાઇનો

  • 2,750 કિમી પાણી પૂરવઠા પાઇપલાઇનો નખાઈ

  • 222 ઊંડા ટ્યુબવેલોનું શારકામ

  • 2,00,000 પરિવારોની આજીવિકા પુનઃસ્થાપિત કરાઈ

આપત્તિ વિશેષ વહેલી ચેતવણી આપવા માટે સક્ષમ સંસ્થાઓ

આપત્તિ સંસ્થાઓ ભૂકંપ – આઈએમડી, આઈએસઆર

પૂર – આઈએમડી, સિંચાઈ મંત્રાલય

વાવાઝોડાં --આઈએમડી

સુનામી -- આઈએમડી, આઈએસઆર, ઇનકૉઇસ

દુષ્કાળ – કૃષિ મંત્રાલય.

રોગચાળો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ઔદ્યોગિક અને રસાયણ અકસ્માતો – ઉદ્યોગ, શ્રમ અને રોજગારી મંત્રાલય, ડીઆઈએસએચ

આગ – આગ અને આપાતકાલીન સેવાઓ

ભૂજનો ભૂકંપ

26 જાન્યુઆરી 2001 (દેશના બાવનમા પ્રજાસત્તાક દિન)ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ અને ભૂજથી 60 કિમી દૂર નાનકડા નગર ભચાઉમાં આવેલો ભૂકંપ ખૂબ જ વિનાશકારી અને અચાનક હતો કે સરકારો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ તેના વિનાશને માપવામાં નિષ્ફળ ગઈ. વિશ્વ ભરમાં કિસ્સા અભ્યાસનો સાર બની ગયેલા આ ભૂંકપને ભૂજ ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે જે અનેક મોટા અકસ્માતો, મહાન આપત્તિઓ અને માનવજાતની અંતહીન વેદનાનો પર્યાય બની ગયો છે.

ઉદ્ગમની તારીખ

26 જાન્યુઆરી 2001

કેન્દ્રબિંદુ

અક્ષાંશ 23.40 ઉત્તર

રેખાંશ 70.28

તીવ્રતા

રિક્ટર સ્તર પર 7.7

કેન્દ્રીય ઊંડાઈ

25 કિમી

અસરો

  • ભારતના પશ્ચિમી ભાગ ગુજરાતના ધરતીકંપની અસરો ઉત્તરમાં દિલ્હી, દક્ષિણમાં ચેન્નાઈ અને પૂર્વમાં કોલકાતામાં અનુભવાઈ હતી.

માનવજાતનું નુકસાન


  • > 20,000 માણસોનાં મૃત્યુ

  • > 1,67,000 ઘાયલ

  • ગુજરાતના ચાર જિલ્લાઓનો નાશ થયો

  • 21 જિલ્લાઓને અસર થઈ

સંપત્તિઓનું નુકસાન


  • 90 ટકા સંપત્તિનો નાશ થયો

  • હૉસ્પિટલો, શાળાઓ, રસ્તાઓ, પૂલો, વિમાનમથકો, રેલવે, ઘરો જેવાં તમામ નાગરિક આંતરમાળખાંઓનો નાશ થયો

  • રેલવેમાં નુકસાન

  • વીરમગામથી ગાંધીધામ વચ્ચેના પાટાને નુકસાન

વીરમગામ - ઓખા

ગાંધીધામ- પાલનપુર

ગાંધીધામ- ભૂજ

    • આ નુકસાનમાં પાટા, સિગ્નલ સિસ્ટમ, રેલવે પૂલો અને રેલવેની અંદરના રસ્તાઓને, રેલવે મથકોની ઈમારતોને નુકસાનનો સમાવેશ થાય છે

  • રસ્તાઓને નુકસાન

    • ૬૫૦ કિમીના રાષ્ટ્રીય રાજમાર્ગનો નાશ થયો

  • જળમાર્ગમાં નુકસાન

    • આ ભૂકંપમાં કંડલા, મુંદ્રા, ચોરવાડ, સોમનાથ, દીવ અને હજીરા બંદરોને અસર થઈ હતી

    • કેપીટીની બર્થ ૧થી 5ને મોટું નુકસાન થયું હતું

  • વિદ્યુત જાળીમાં નુકસાન

    • 45 પેટાં મથકો અને 50 ટકા ફીડરોને વીજ પૂરવઠાને નુકસાન થયું હતું -225 પુનઃસ્થાપિત કરાયાં

  • ઈંધણ જાળમાં નુકસાન

    • જામનગર રિફાઇનરી બંધ થઈ

    • તપાસ માટે કાચું તેલ (ક્રૂડ) નવ દિવસ માટે અને ઉત્પાદનની પાઇપલાઇન એક દિવસ માટે બંધ રખાઈ

  • પૂલોમાં નુકસાન

    • ભચાઉના સૂરજબારી પૂલ સહિત તમામ મુખ્ય અને નાના પૂલોને નુકસાન થયું

    • રાષ્ટ્રીય રાજમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, ગામ રસ્તાઓ સહિત તમામ રસ્તાઓને નુકસાન થયું અને માલ ઉતારી અને ચડાવી શકાય તે ઉપયોગી હદે તેમને તાત્કાલિક સુધારાયા.

  • દૂરસંચારમાં નુકસાન

    • 147 ઍક્સ્ચૅન્જો

    • 82,000 લાઇનો અને ઑપ્ટિકલ ફાઇબર પ્રણાલિને નુકસાન થયું

  • પાણી સંગ્રહ અને પૂરવઠાને નુકસાન

    • 18 નગરો અને 1,340 ગામોને પાણીનો પૂરવઠો નાશ પામ્યો પરંતુ 9 નગરો અને 480 ગામોને પુનઃસ્થાપિત કરાયાં.

    • નુકસાન પામેલા ટ્યુબવેલને ક્રમશઃ પુનઃસ્થાપિત કરાયા

  • શાળાઓ અને વર્ગખંડોને નુકસાન

    • 1359 શાળાઓ

    • 5168 વર્ગખંડો

    • 38 માધ્યમિક શાળાઓ

    • 128 બિનસરકારી શાળાઓ

જીએસડીએમ અહેવાલ

  • આવાસો

  • 9,08,710(99 ટકા) આવાસોનું સમારકામ થયું

  • 1,97,091 આવાસો (89 ટકા) આવાસોનું ફરીથી બાંધકામ થયું

  • વર્ગખંડો

  • 42,678 વર્ગખંડોનું સમારકામ કરાયું (100 ટકા)

  • 12,442 વર્ગખંડોનું ફરી બાંધકામ કરાયું (152 ટકા)

  • સરકારી ઈમારતો
    • 3,391 સરકારી ઈમારતોનું સમારકામ કરાયું

    • 1,245 સરકારી ઈમારતોનું ફરીથી બાંધકામ કરાયું અને

    • 562માં કામ ચાલુ છે

  • રાજમાર્ગો

    • 5,223 કિમીની પ્રસાર અને વિતરણ લાઇનોનું સમારકામ કરાયું

    • રાજ્યના 640 કિમી રાજમાર્ગોનું સમારકામ/પુનર્નિમાણ કરાયું

    • ગામોના 3,061 રસ્તાઓ પૂરા કરાયા

  • પાણી પૂરવઠા પાઇપલાઇનો

  • 2,750 કિમી પાણી પૂરવઠા પાઇપલાઇનો નખાઈ

  • 222 ઊંડા ટ્યુબવેલોનું શારકામ

  • 2,00,000 પરિવારોની આજીવિકા પુનઃસ્થાપિત કરાઈ

આપત્તિ વિશેષ વહેલી ચેતવણી આપવા માટે સક્ષમ સંસ્થાઓ

આપત્તિ સંસ્થાઓ ભૂકંપ – આઈએમડી, આઈએસઆર

પૂર – આઈએમડી, સિંચાઈ મંત્રાલય

વાવાઝોડાં --આઈએમડી

સુનામી -- આઈએમડી, આઈએસઆર, ઇનકૉઇસ

દુષ્કાળ – કૃષિ મંત્રાલય.

રોગચાળો – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ઔદ્યોગિક અને રસાયણ અકસ્માતો – ઉદ્યોગ, શ્રમ અને રોજગારી મંત્રાલય, ડીઆઈએસએચ

આગ – આગ અને આપાતકાલીન સેવાઓ

Intro:Body:



ભૂજનો ભૂકંપ : નુકસાન અને પુનર્વસનની વિગત


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.