ETV Bharat / state

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

author img

By

Published : Nov 15, 2019, 9:00 PM IST

ભુજ: કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોંગી નેતા હાર્દિક પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપના રાજમાં લોકોને થતી પરેશાનીઓને ઉજાગર કરીને સરકાર સામે ચાબખાં માર્યા હતાં.

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમીતીના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, સરકારે વિમા કંપની સાથે સાંઠગાંઠ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે. કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરકાર રોજબરોજ નવા ગતકડાઓ કરી લોકોનું સમસ્યા તરફથી ધ્યાન વિકેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે.

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

જયારે પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે. ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ લાવી શકતી નથી. આગામી સમયમાં લોકો પોતાના ફળિયા અને સોસાયટીમાં ભાજપના નેતાઓ સામે કલમ 144 લગાવી દેશે તે નકકી છે.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કચ્છની પ્રજા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી છે. તેને વાચા આપવા કોંગ્રેસે જન વેદના સંમેલનનું આયોજન કર્યુ હોવાનું જણાવ્યુ હતું.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમીતીના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, સરકારે વિમા કંપની સાથે સાંઠગાંઠ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે. કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરકાર રોજબરોજ નવા ગતકડાઓ કરી લોકોનું સમસ્યા તરફથી ધ્યાન વિકેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે.

કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

જયારે પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે. ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ લાવી શકતી નથી. આગામી સમયમાં લોકો પોતાના ફળિયા અને સોસાયટીમાં ભાજપના નેતાઓ સામે કલમ 144 લગાવી દેશે તે નકકી છે.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કચ્છની પ્રજા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી છે. તેને વાચા આપવા કોંગ્રેસે જન વેદના સંમેલનનું આયોજન કર્યુ હોવાનું જણાવ્યુ હતું.

Intro: આ સ્ટોરીના વિઝુયલ અને બાઈટ મોજોથી ઉતારેલા છે. જોઈ લેશોજી

ભુજ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ જન વેદના સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો ભાજપના રાજમાં લોકોને થતી પરેશાનીઓની ઉજાગર કરીને સરકાર સામે ચાબખાં માર્યા હતા.  ખાસ કરીને કચ્છમાં કમોસમી વરસાદે ખેતીક્ષેત્રે સર્જેલ તબાહીને પગલે સરકાર સત્વરે લીલો દુકાળ જાહેર કરે તે ધરતીપુત્રોના હિત માટે હોવાની માંગ કરાઈ હતી. Body:
આ સંમેલનમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમીતીના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, સરકારે વિમા કંપની સાથે સાંઠગાંઠ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે.કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરકાર રોજબરોજ નવા ગતકડાઓ કરી લોકોનું સમસ્યા તરફથી ધ્યાન વિકેન્દ્રીત કરવાની કોશીષ કરી રહી છે હોવાનું કહયું હતું.  જયારે  પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે.ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ કરી શકી નથી. આગામી સમયમાં લોકો પોતાના ફળિયા અને સોસાયટીમાં ભાજપના નેતાઓ સામે ધારા 144 લગાવી દેશે તે નકકી છે. 
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ  કચ્છની પ્રજા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી હોઈ તેને વાચા આપવા કોંગ્રેસે જન વેદના સંમેલન યોજયું હોવાનું કહયું હતું.  
જન વેદના સંમેલનના પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પ્રદેશ નેતા હાર્દિક પટેલનું અને જિલ્લા કોંગી આગેવાન બચુભાઈ આરેઠીયાએ કિસાન નેતા પાલભાઈ આંબલીયાનું સ્વાગત કર્યું હતું.
આ સંમેલનમાં રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા, હાજી જુમા રાયમા,  શંકરભાઈ સચદે, કિશોરસિંહ જાડેજા, હાજી તકીશા બાવા, સિધ્ધરાજભાઈ પટેલ, જાગૃતિબેન શાહ, આધમભાઈ ચાકી,  રવિન્દ્ર ત્રવાડી  રફીક મારા વિગેરે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.