ETV Bharat / state

કચ્છમાં કરાના વરસાદથી 56 કુંજના મોત, 17 ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 15, 2019, 11:28 PM IST

કચ્છઃ સમગ્ર રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કચ્છમાં કરા સાથેનો વરસાદ ખેડૂતોની સાથે કચ્છના વિદેશી મહેમાનો યાયાવર પક્ષીઓ માટે યમદુત સાબિત થયો છે. ભચાઉના બાનિયારી પાસે કરાના વરસાદથી કુંજ કુળના કરકરા નામના 56 પક્ષીઓના મોત થયા છે, જ્યારે 17 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતાં. વન વિભાગે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે ભચાઉ ખસેડ્યા છે.

કચ્છમાં કરાના વરસાદથી 56 કુંજના મોત

કચ્છમાં દુષ્કાળ બાદ વધુ વરસાદ અને કમોસમી વરસાદ ખેતીને ભારે નુકસાની પહોંચાડી છે. થોડા દિવસને અંતરે આવી રહેલા વરસાદની કચ્છમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વચ્ચે કચ્છમાં ગુરૂવારે જાણે કે, કાશ્મીર હોય તે રીતે અનેક વિસ્તારમાં કરાનો વરસાદ અને બરફનો વરસાદ થયો હતો. આ વરસાદ સાથે શુક્રવારે તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યાયાવર પક્ષીઓના મૃતદેહ દેખાઇ રહ્યા છે.

કચ્છમાં કરાના વરસાદથી 56 કુંજના મોત

ભચાઉના બાનિયારી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં અનેક કુંજ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. ગુરૂવારે વરસેલા હિમવર્ષાને કારણે આ પક્ષીઓની હાલત કફોડી બની છે. ઘાયલ થયેલા કુંજ પક્ષીઓનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં અનેક પક્ષીઓ તરફડીયા મારતા નજરે પડ્યા હતાં. બરફના ગાંગડા વાગતા કેટલાક કુંજ પક્ષીઓને લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. આ બનાવને પગલે પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ અરેરાટી વ્યાપી છે.

આ અંગે પૂર્વ કચ્છના DFO પ્રવિણસિંહ વિહોલે ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બાનીયારીના એક ખેતરમાંથી કુંજ કુળના કરકરા નામના વિદેશી પક્ષીઓના 56 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 17 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે ભચાઉ લઇ જવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ ટીમોને તપાસ માટે મોકલાઇ છે.

કચ્છમાં દુષ્કાળ બાદ વધુ વરસાદ અને કમોસમી વરસાદ ખેતીને ભારે નુકસાની પહોંચાડી છે. થોડા દિવસને અંતરે આવી રહેલા વરસાદની કચ્છમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વચ્ચે કચ્છમાં ગુરૂવારે જાણે કે, કાશ્મીર હોય તે રીતે અનેક વિસ્તારમાં કરાનો વરસાદ અને બરફનો વરસાદ થયો હતો. આ વરસાદ સાથે શુક્રવારે તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યાયાવર પક્ષીઓના મૃતદેહ દેખાઇ રહ્યા છે.

કચ્છમાં કરાના વરસાદથી 56 કુંજના મોત

ભચાઉના બાનિયારી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં અનેક કુંજ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. ગુરૂવારે વરસેલા હિમવર્ષાને કારણે આ પક્ષીઓની હાલત કફોડી બની છે. ઘાયલ થયેલા કુંજ પક્ષીઓનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં અનેક પક્ષીઓ તરફડીયા મારતા નજરે પડ્યા હતાં. બરફના ગાંગડા વાગતા કેટલાક કુંજ પક્ષીઓને લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. આ બનાવને પગલે પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ અરેરાટી વ્યાપી છે.

આ અંગે પૂર્વ કચ્છના DFO પ્રવિણસિંહ વિહોલે ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બાનીયારીના એક ખેતરમાંથી કુંજ કુળના કરકરા નામના વિદેશી પક્ષીઓના 56 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 17 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે ભચાઉ લઇ જવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ ટીમોને તપાસ માટે મોકલાઇ છે.

Intro:કચ્છમાં કરા સાથેનો વરસાદ ખેડુતોની સાથે કચ્છના વિદેશી મહેમાનો  એવા યાયાવર પક્ષીઓ માટે યમદુત સાબિત થયો છે. ભચાઉના બાનિયારી પાસે કરાના વરસાદથી  કુંજ કુળના કરકરા નામના 56 પક્ષીઓના મોત થયાં છે જયારે 17 જેટલા પક્ષીઓ ઈજાગ્ર્સત થયા છે. વન વિભાગે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટ  ભચાઉ ખસેડયા છે. Body:

કચ્છમાં દુષ્કાળ બાદ વધુ વરસાદ અને કમોસમી વરસાદે ખેતીને ભારે નુકશાની પહોંચાડી છે. થોડા થોડા દિવસેના અંતરે આવી રહેલા વરસાદની કચ્છમાં ખેડુતોની હાલક અંત્યંત દયનિય બનાવી છે. આ વચ્ચે કચ્છમાં ગઈકાલે જાણે કે કાશ્મીર હોય તે રીતે અનેક વિસ્તારમાં કરાનો વરસાદ અને બરફનો વરસાદ થયો હતો.  આ વરસાદ સાથે આજે એક વિડિયો સામે આવ્યો છે. જેમાં યાયાવર પક્ષીઓ મૃતદેહ દેખાઈ રહયા છે. :ભચાઉના બાનિયારી ગામની સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં અનેક કુંજ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગઈકાલે વરસેલી હિમવર્ષાને કારણે આ પક્ષીઓની હાલત કફોડી બની છે. ઘાયલ થયેલા કુંજ પક્ષીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં અનેક પક્ષીઓ તરફડીયા મારતા નજરે પડી રહ્યા છે.  બરફના ગાંગડા વાગતા કેટલાક કુંજ પક્ષીઓને લોહી પણ નિકળતું જોવા મળ્યું હતું.  બનાવને પગલે પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ અરેરાટી વ્યાપી છે. 
આ ંઅંગે પુર્વ કચ્છના ડીએફઓ પ્રવીણસિંહ વિહોલે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે આ વિડિયો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાનીયારીના એક ખેતરમાંથી  કુજં કુળના કરકરા નામના વિદેશી પક્ષીઓના 56 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જયારે 17 ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવારા માટે ભચાઉ લઈ જવાયા છે.  આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ ટીમોને તપાસ માટે મોકલાઈ છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.