ETV Bharat / state

કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ

author img

By

Published : Jan 13, 2020, 4:59 AM IST

Updated : Jan 13, 2020, 6:23 AM IST

કેશોદ: તાલુકાના ઈસરા ધેડ ગામેથી શ્રી ધુણેશ્વર ગ્રુપ દ્વારા ઈસરા ગામ સમસ્ત ઈસરાથી ભાલકા ધર્મધજા પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એક રથમાં શ્રીકૃષ્ણની મૂર્તિ અને અખંડ જ્યોત ભાલકા સુધી પ્રજ્વલિત રાખવામાં આવી હતી.

કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ
કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ

ઇસરા ગામથી પદયાત્રા ધૂન, ભજન-કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે નીકળી હતી. બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ત્યારબાદ ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ ધ્વજા રથયાત્રા ભક્તિભાવ સાથે પહોંચી હતી. જ્યાં પદયાત્રીઓએ કથાનું રસપાન અને ધજા પ્રદક્ષિણા કર્યા બાદ નૂતન ધજારોહણ કરી હતી. આમ, ગ્રામજનોએ જ્ઞાતી જાતીના ભેદભાવ વિના પદયાત્રામાં જોડાયા હતા. જેમાં 400થી વધુ પુરૂષો અને મહિલાઓ સહિત બાળકોએ ભક્તિભાવ સાથે ધામધૂમથી ધજારોહણ કરી હતી.

કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ

ઇસરા ગામથી પદયાત્રા ધૂન, ભજન-કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે નીકળી હતી. બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ત્યારબાદ ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ ધ્વજા રથયાત્રા ભક્તિભાવ સાથે પહોંચી હતી. જ્યાં પદયાત્રીઓએ કથાનું રસપાન અને ધજા પ્રદક્ષિણા કર્યા બાદ નૂતન ધજારોહણ કરી હતી. આમ, ગ્રામજનોએ જ્ઞાતી જાતીના ભેદભાવ વિના પદયાત્રામાં જોડાયા હતા. જેમાં 400થી વધુ પુરૂષો અને મહિલાઓ સહિત બાળકોએ ભક્તિભાવ સાથે ધામધૂમથી ધજારોહણ કરી હતી.

કેશોદના ઇસરાથી ભાલકા સુધી ધર્મધજા પદયાત્રા યોજાઈ
Intro:KeshodBody:એંકર -


સમસ્ત ઈસરા ગામ ધુણેશ્વર ગ્રૂપ આયોજીત પદયાત્રામાં દશેક ગામોના લોકો સાથે ચારસોથી વધુ લોકો ધર્મધજા પદયાત્રામાં જોડાઈ વિવિધ કાર્યક્રમો સાથે ભાલકા તીર્થ સુધી પદયાત્રા યોજી નુતન દવજારોહણ કરી
જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ધેડ ગામેથી શ્રી ધુણેશ્વર ગ્રુપ દ્વારા ઈસરા ગામ સમસ્ત ઈસરાથી ભાલકા ધર્મધજા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક રથમાં શ્રીકૃષ્ણની મૂર્તિ અને અખંડ જ્યોત ભાલકા સુધી પ્રજ્વલિત રાખવામાં આવી હતી
ધર્મ ધજા પદયાત્રા દરમિયાન પદયાત્રીઓ દ્વારા રસ્તામાં ધુન ભજન કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે આનંદમય પદયાત્રા યોજાઈ હતી વહેલી સવારે ઇસરાથી પ્રસ્થાન થયેલ ધર્મ ધજા પદયાત્રા દરમિયાન બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમુહ ભોજનનો લાભ લીધો હતો ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ દવજા રથયાત્રા ભક્તિભાવ સાથે ભાલકા તીર્થ પહોંચી જયાં કથાનું રસપાન દવજા પ્રદક્ષિણા તથા નુતન દવજારોહણ કરવામા આવી હતી જે પદયાત્રા તથા ધર્મ દવજા રથયાત્રામાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર ઈસરા ગ્રામજનો તથા આજુબાજુના ગામોના ચારસોથી વધુ પુરૂષો મહિલાઓ બાળકો સહીત જોડાયા હતા અને ભક્તિભાવ સાથે ધામધૂમથી દવજારોહણ કરવામા આવી હતી સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:એંકર -


સમસ્ત ઈસરા ગામ ધુણેશ્વર ગ્રૂપ આયોજીત પદયાત્રામાં દશેક ગામોના લોકો સાથે ચારસોથી વધુ લોકો ધર્મધજા પદયાત્રામાં જોડાઈ વિવિધ કાર્યક્રમો સાથે ભાલકા તીર્થ સુધી પદયાત્રા યોજી નુતન દવજારોહણ કરી
જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ધેડ ગામેથી શ્રી ધુણેશ્વર ગ્રુપ દ્વારા ઈસરા ગામ સમસ્ત ઈસરાથી ભાલકા ધર્મધજા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક રથમાં શ્રીકૃષ્ણની મૂર્તિ અને અખંડ જ્યોત ભાલકા સુધી પ્રજ્વલિત રાખવામાં આવી હતી
ધર્મ ધજા પદયાત્રા દરમિયાન પદયાત્રીઓ દ્વારા રસ્તામાં ધુન ભજન કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે આનંદમય પદયાત્રા યોજાઈ હતી વહેલી સવારે ઇસરાથી પ્રસ્થાન થયેલ ધર્મ ધજા પદયાત્રા દરમિયાન બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમુહ ભોજનનો લાભ લીધો હતો ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ દવજા રથયાત્રા ભક્તિભાવ સાથે ભાલકા તીર્થ પહોંચી જયાં કથાનું રસપાન દવજા પ્રદક્ષિણા તથા નુતન દવજારોહણ કરવામા આવી હતી જે પદયાત્રા તથા ધર્મ દવજા રથયાત્રામાં જ્ઞાતી જાતીના ભેદભાવ વગર ઈસરા ગ્રામજનો તથા આજુબાજુના ગામોના ચારસોથી વધુ પુરૂષો મહિલાઓ બાળકો સહીત જોડાયા હતા અને ભક્તિભાવ સાથે ધામધૂમથી દવજારોહણ કરવામા આવી હતી સંજય વ્યાસ જુનાગઢ
Last Updated : Jan 13, 2020, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.