જૂનાગઢઃ વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના વાયરસને પગલે ઈટીવી ભારત ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા આગળ આવ્યું છે. કોરોના લૉક ડાઉનના કારણે અનેક લોકો પૂરતું પેટ પણ ન ભરી શકે તેવી સ્થિતિમાં મૂકાયાં છે. આ સમયે જૂનાગઢના જરૂરિયાતમંદ લોકોમાં ETV Bharat અને સામાજિક સંસ્થાઓએ પોતાની જવાબદારીઓનું વહન કરીને 250 જેટલી ખીચડી કીટ બનાવીને વિતરણ કર્યું હતું.
કોરોના સંકટમાં ETV ભારતે નિભાવી સામાજિક જવાબદારી, જૂનાગઢમાં 280 પરિવારોમાં કર્યું કીટનું વિતરણ
દેશના જાગતિક સમૂહ માધ્યમ તરીકે ETV Bharat હંમેશની જેમ કોરોના સંકટમાં રાષ્ટ્રની પડખે આજેપણ અડીખમ ઊભું છે. જૂનાગઢની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગમાં ETV Bharat પોતાની સામાજિક જવાબદારી નિભાવતાં જરરિયાતમંદોમાં 250 ખીચડી કિટનું વિતરણ કર્યું હતું.
કોરોના સંકટમાં ETV ભારતે નિભાવી સામાજિક જવાબદારી, જૂનાગઢમાં 280 પરિવારોમાં કર્યું કીટનું વિતરણ
જૂનાગઢઃ વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના વાયરસને પગલે ઈટીવી ભારત ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા આગળ આવ્યું છે. કોરોના લૉક ડાઉનના કારણે અનેક લોકો પૂરતું પેટ પણ ન ભરી શકે તેવી સ્થિતિમાં મૂકાયાં છે. આ સમયે જૂનાગઢના જરૂરિયાતમંદ લોકોમાં ETV Bharat અને સામાજિક સંસ્થાઓએ પોતાની જવાબદારીઓનું વહન કરીને 250 જેટલી ખીચડી કીટ બનાવીને વિતરણ કર્યું હતું.