ETV Bharat / state

ચોમાસા પૂર્વે આગાહીકારોનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જમાવડો - Junagadh

જૂનાગઢઃ શહેરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે સોમવારના રોજ વર્ષા વિજ્ઞાન મંડળના 55 જેટલા સભ્યોએ આગામી ચોમાસાને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આગામી ચોમાસુ કેવું રહેશે અને વરસાદનો મિજાજ કેવો જોવા મળશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી હતી.

ચોમાસા પૂર્વે વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોનો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જમાવડો, આગામી ચોમાસાને લઈને કરશે પૂર્વાનુમાન
author img

By

Published : Jun 3, 2019, 4:28 PM IST

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે આયોજિત વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોની એક બેઠક ચોમાસા પૂર્વે આયોજિત કરવામાં આવી હતી.આ બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ આગાહીકારો એકઠા થઇ અને આગામી ચોમાસુ તેમજ વરસાદનો વર્તારો અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી હતી.

ચોમાસા પૂર્વે આગાહીકારોનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જમાવડો

પરંપરાગત આગાહી કરતા આવતા આગાહીકારો છેલ્લા ઘણા વર્ષથી કૃષિ યુનિવર્સિટીમાં આવીને વરસાદ અંગે તેની આગાહીઓ કરતા હોય છે. આગાહીકારો વર્ષ દરમિયાન અવકાશ વનસ્પતિની સ્થિતિ પવનની દિશા પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ સહિતની કેટલીક બાબતોનું ખૂબ ગંભીરતાથી અને ઝીણવટભર્યુ નિરીક્ષણ કરે છે. જે પરથી નિરીક્ષણ અને અંતે ચોમાસાનું પૂર્વાનુમાન કરતા હોય છે.

વર્ષો પહેલા જ્યારે વર્ષા વિજ્ઞાનને લઈને કોઈ સચોટ આગાહી કરવા માટેના સાધનો અને ઉપકરણો ન હોતા ત્યારથી આવી દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરનાર આગાહીકારો ચોમાસાના વરતારાની આગાહીઓ કરી આવ્યા છે. જે આજે પણ જોવા મળી રહી છે. હાલ વર્ષા વિજ્ઞાનને લઈને આધુનિક સંશોધનો થયા છે. જે નવા સાધનો પણ વર્ષા વિજ્ઞાન મંડળ પાસે આવી ગયા છે.

તેવામાં વરસાદને લઈને સચોટ આગાહી કરવા માટે હજુ એક પણ પદ્ધતિ કે જે એક પણ યંત્ર 100 ટકા કાર્યક્ષમ છે. તેવું આજના દિવસે કરી શકાય તેમ નથી. પરંતુ વર્ષોથી દેશી પદ્ધતિને આધીન આગાહી કરતા આગાહીકારો આજે ફરી એક વખત જૂનાગઢમાં એકઠા થયા હતા. જેઓ આગામી ચોમાસુ મધ્યમથી સારું રહે તેવી આગાહી કર્યા છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે આયોજિત વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોની એક બેઠક ચોમાસા પૂર્વે આયોજિત કરવામાં આવી હતી.આ બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ આગાહીકારો એકઠા થઇ અને આગામી ચોમાસુ તેમજ વરસાદનો વર્તારો અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી હતી.

ચોમાસા પૂર્વે આગાહીકારોનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જમાવડો

પરંપરાગત આગાહી કરતા આવતા આગાહીકારો છેલ્લા ઘણા વર્ષથી કૃષિ યુનિવર્સિટીમાં આવીને વરસાદ અંગે તેની આગાહીઓ કરતા હોય છે. આગાહીકારો વર્ષ દરમિયાન અવકાશ વનસ્પતિની સ્થિતિ પવનની દિશા પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ સહિતની કેટલીક બાબતોનું ખૂબ ગંભીરતાથી અને ઝીણવટભર્યુ નિરીક્ષણ કરે છે. જે પરથી નિરીક્ષણ અને અંતે ચોમાસાનું પૂર્વાનુમાન કરતા હોય છે.

વર્ષો પહેલા જ્યારે વર્ષા વિજ્ઞાનને લઈને કોઈ સચોટ આગાહી કરવા માટેના સાધનો અને ઉપકરણો ન હોતા ત્યારથી આવી દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરનાર આગાહીકારો ચોમાસાના વરતારાની આગાહીઓ કરી આવ્યા છે. જે આજે પણ જોવા મળી રહી છે. હાલ વર્ષા વિજ્ઞાનને લઈને આધુનિક સંશોધનો થયા છે. જે નવા સાધનો પણ વર્ષા વિજ્ઞાન મંડળ પાસે આવી ગયા છે.

તેવામાં વરસાદને લઈને સચોટ આગાહી કરવા માટે હજુ એક પણ પદ્ધતિ કે જે એક પણ યંત્ર 100 ટકા કાર્યક્ષમ છે. તેવું આજના દિવસે કરી શકાય તેમ નથી. પરંતુ વર્ષોથી દેશી પદ્ધતિને આધીન આગાહી કરતા આગાહીકારો આજે ફરી એક વખત જૂનાગઢમાં એકઠા થયા હતા. જેઓ આગામી ચોમાસુ મધ્યમથી સારું રહે તેવી આગાહી કર્યા છે.

Intro:ચોમાસા પૂર્વે વરસા વિજ્ઞાન મંડળના આગાહી કારો થયા જૂનાગઢમાં એકઠા આગામી ચોમાસાને લઈને કરશે પૂર્વાનુમાન નો


Body:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વર્ષા વિજ્ઞાન મંડળના ૫૫ જેટલા સભ્યોએ આગામી ચોમાસાને લઈને એક બેઠક યોજી હતી આ બેઠકમાં આગામી ચોમાસુ કેવું રહેશે અને વરસાદનો વર્તારો કેવો જોવા મળશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી હતી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે આયોજિત વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોની એક બેઠક ચોમાસા પૂર્વે આયોજિત કરવામાં આવી હતી.આ બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત.ભર માંથી પચાસ કરતાં વધુ આગાહીકારો એકઠા થઇ અને આગામી ચોમાસુ તેમજ વરસાદનો વર્તારો અને વરસાદ નું પ્રમાણ કેવું રહેશે તેને લઈને આગાહી અને પૂરવાનો કર્યા હતા

પરંપરાગત આગાહી કરતા આવતા આગાહી કારો છેલ્લા ઘણા વર્ષથી કૃષિ યુનિવર્સિટીમાં આવીને વરસાદ અંગે તેની આગાહીઓ કરતા હોય છે આગાહી કારો વર્ષ દરમિયાન અવકાશ વનસ્પતિની સ્થિતિ પવનની દિશા પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ સહિતની કેટલીક બાબતોનું ખૂબ ગંભીરતાથી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે અને નિરીક્ષણ અને અંતે ચોમાસાનું પૂર્વાનુમાન કરતા હોય છે

વર્ષો પહેલા જ્યારે વર્ષા વિજ્ઞાનનેને લઈને કોઈ સચોટ આગાહી કરવા માટે ના સાધનો અને ઉપકરણો ન હોતા ત્યારથી આવી દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરનાર આગાહીકારો ચોમાસાના વરતારાની આગાહીઓ કરી રહ્યા છે જે આજે પણ જોવા મળી રહી છે હાલ વર્ષા વિજ્ઞાનને લઈને આધુનિક સંશોધનો થયા છે નવા સાધનો પણ વર્ષા વિજ્ઞાન મંડળ પાસે આવી ગયા છે ત્યારે વરસાદને લઈને સચોટ આગાહી કરવા માટે હજુ એક પણ પદ્ધતિ કે એક પણ યંત્ર સો ટકા કાર્યક્ષમ છે તેવું આજના દિવસે કરી શકાય તેમ નથી પરંતુ વર્ષોથી દેશી પદ્ધતિને આધીન આગાહી કરતા આગાહી કારો આજે ફરી એક વખત જૂનાગઢમાં એકઠા થયા હતા અને આગામી ચોમાસુ મધ્યમ થી સારું રહે તેવી આગાહી કરી હતી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.