ETV Bharat / state

જૂનાગઢની વડાલા નર્સરીનો બનાવ, 300 પક્ષી બળીને ખાક થઈ ગયાં - આગ

અરેરાટીભરી એક ઘટનામાં 300 જેટલા પક્ષીઓ બળીને ખાક થઈ ગયાં હોવાનું બહાર આવ્યું છે. માળીયાહાટીના તાલુકાના વડાળા ગામે નર્સરીમાં લાગેલી આગથી મોટીસંખ્યામાં પક્ષીઓના મોત થયાં હતાં.

300 પક્ષીઓ બળીને ખાક થઈ ગયાં, જૂનાગઢની વડાલા નર્સરીનો બનાવ
300 પક્ષીઓ બળીને ખાક થઈ ગયાં, જૂનાગઢની વડાલા નર્સરીનો બનાવ
author img

By

Published : Mar 14, 2020, 3:03 PM IST

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે રાત્રિના સમયે એક નર્સરીમાં લાગેલી આગમાં મોટીસંખ્યામાં પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ આગ રાત્રિના સમયે લાગવાથી પક્ષીઓના મોત થયાં હતાં. આ નર્સરી ફોરેસ્ટવિભાગેે ગ્રામપંચાયતને સોંપી હોવાથી તે ગ્રામપંચાયત હસ્તકની હોવાનુંં પ્રાથમિક તપાસમાં મૌખિકપણે જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢની વડાલા નર્સરીનો બનાવ, 300 પક્ષી બળીને ખાક થઈ ગયાં

આ આગમાં આશરે 300 જેટલા પક્ષીઓ બળી ગયાં હોવાની આશંકા છે, જ્યારે અમુક પશુઓ પણ બળીાે ખાક થઈ ગયાં હોવાની આશંકા જતાવવામાં આવી હતી. આ બનાવ કેલી રીતે બન્યો અને શા કારણથી આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી. જોકે આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.

આ ઘટનાને લઇને સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી અને પ્રાણીપ્રેમીઓમાં આઘાતી લાગણી જોવા મળી હતી. સાથે જ આ ઘટનાને લઇને કેટલીક શંકાકુશંકા પણ જોવા મળી હતી. જેમાં સરપંચના પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગામના લોકોએ જ નર્સરી સળગાવી હતી.

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે રાત્રિના સમયે એક નર્સરીમાં લાગેલી આગમાં મોટીસંખ્યામાં પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ આગ રાત્રિના સમયે લાગવાથી પક્ષીઓના મોત થયાં હતાં. આ નર્સરી ફોરેસ્ટવિભાગેે ગ્રામપંચાયતને સોંપી હોવાથી તે ગ્રામપંચાયત હસ્તકની હોવાનુંં પ્રાથમિક તપાસમાં મૌખિકપણે જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢની વડાલા નર્સરીનો બનાવ, 300 પક્ષી બળીને ખાક થઈ ગયાં

આ આગમાં આશરે 300 જેટલા પક્ષીઓ બળી ગયાં હોવાની આશંકા છે, જ્યારે અમુક પશુઓ પણ બળીાે ખાક થઈ ગયાં હોવાની આશંકા જતાવવામાં આવી હતી. આ બનાવ કેલી રીતે બન્યો અને શા કારણથી આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી. જોકે આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.

આ ઘટનાને લઇને સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી અને પ્રાણીપ્રેમીઓમાં આઘાતી લાગણી જોવા મળી હતી. સાથે જ આ ઘટનાને લઇને કેટલીક શંકાકુશંકા પણ જોવા મળી હતી. જેમાં સરપંચના પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગામના લોકોએ જ નર્સરી સળગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.