ETV Bharat / state

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર

જામનગર: શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે સોમવારથી મહેસુલ વિભાગના કર્મચારીઓએ ધરણા શરૂ કર્યા છે. પોતાની વિવિધ 17 જેટલી માગણીઓ ન સંતોષાતા મહેસુલ વિભાગના કર્મચારીઓએ ઘરણા સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

author img

By

Published : Dec 9, 2019, 9:06 PM IST

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

મહેસુલ વિભાગના કર્મચારીઓએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સંતોષે તે માટે ધારદાર રજૂઆત પણ કરી છે.

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. જોકે, રાજ્ય સરકાર દ્વારા વિભાગના કર્મચારીઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવતા આખરે આ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ કરતા લોકોના રોજિંદા કામ અટવાયા છે.

મહેસુલ વિભાગના કર્મચારીઓએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સંતોષે તે માટે ધારદાર રજૂઆત પણ કરી છે.

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. જોકે, રાજ્ય સરકાર દ્વારા વિભાગના કર્મચારીઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવતા આખરે આ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ કરતા લોકોના રોજિંદા કામ અટવાયા છે.

Intro:Gj_jmr_02_mahesul-hadtal_av_,wt_7202728_mansukh


જામનગરમાં લાલબગલા સર્કલ ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર

બાઈટ:ચેતન ઉપાધ્યાય,કર્મચારી મંડળ પ્રમુખ

જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે આજથી મહેસુલ વિભાગના કર્મચારીઓએ ધરણાં શરૂ કર્યા છે.... પોતાની વિવિધ ૧૭ જેટલી માગણીઓ ન સંતોષાતા મહેસુલ વિભાગના કર્મચારીઓએ ઘરણાનું હથિયાર ઉગામી અચોક્કસ મુદત હડતાળ શરૂ કરી છે...

તેમજ મહેસુલ વિભાગના કર્મચારીઓએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સંતોષે તે માટે ધારદાર રજૂઆત પણ કરી છે.....

મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા જોકે રાજ્ય સરકાર દ્વારા વિભાગના કર્મચારીઓ ને માત્ર આશ્વાસન જ આપવામાં આવતા આખરે આ કર્મચારીઓ આ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે....ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના કર્મચારીઓ હડતાળ કરતા લોકોના રોજિંદા કામ અટવાયા છે....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.