ETV Bharat / state

પાસ સિમિતીની બેઠક, ભાજપ વિરૂદ્ધ કરાશે પ્રચાર

author img

By

Published : Mar 31, 2019, 7:47 PM IST

જામનગર: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા દોડધામ કરી રહ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીમાં કેવું સ્ટેન્ડ રાખવું તેની રણનીતિ ઘડવા માટે રવિવારના રોજ પાટીદાર આંદોલન સમિતીની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી.

પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા જામનગર જિલ્લામાં આવેલા જોડીયા તાલુકાના આમરણ નજીક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાસ કન્વિનર મનોજ પનારા, મનોજ કાલરીયા, ગીતા પટેલ, વંદના પટેલ સહિતના જિલ્લા અને તાલુકાના કન્વિનરો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તો આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદ્દેચર્ચા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવાના એજન્ડા સાથે બેઠક યોજવામાં આવી હતી.

પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

આ બેઠકમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરી પાટીદાર યુવાનો શહીદ થયા છે. ત્યારે તમામ 26 બેઠકો પર ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત, સહિતના વિસ્તારમાં પાસની બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 1000 વિસ્તારકો ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તો આ સાથે જ વિધાનસભા ચૂંટણી માફ્ક ભાજપને હરાવવા માટે પ્રચારો કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા જામનગર જિલ્લામાં આવેલા જોડીયા તાલુકાના આમરણ નજીક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાસ કન્વિનર મનોજ પનારા, મનોજ કાલરીયા, ગીતા પટેલ, વંદના પટેલ સહિતના જિલ્લા અને તાલુકાના કન્વિનરો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તો આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદ્દેચર્ચા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવાના એજન્ડા સાથે બેઠક યોજવામાં આવી હતી.

પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

આ બેઠકમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરી પાટીદાર યુવાનો શહીદ થયા છે. ત્યારે તમામ 26 બેઠકો પર ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત, સહિતના વિસ્તારમાં પાસની બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 1000 વિસ્તારકો ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તો આ સાથે જ વિધાનસભા ચૂંટણી માફ્ક ભાજપને હરાવવા માટે પ્રચારો કરવામાં આવશે.

R_GJ_MRB_05_31MAR_SAURASHTR_ZONE_PASS_MEETING_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_31MAR_SAURASHTR_ZONE_PASS_MEETING_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_05_31MAR_SAURASHTR_ZONE_PASS_MEETING_SCRIPT_AVB_RAVI

લોકસભા ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો ચુંટણી જંગ જીતવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભા ચુંટણીમાં કેવું સ્ટેન્ડ રાખવું તેની રણનીતિ ઘડવા માટે આજે પાસ સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી 

        પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા આજે આમરણ નજીક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં પાસ કન્વીનર મનોજ પનારા, મનોજ કાલરીયા, ગીતા પટેલ, વંદના પટેલ સહિતના જીલ્લા અને તાલુકા કન્વીનર, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદે ચર્ચા ઉપરાંત લોકસભા ચુંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવાના એજન્ડા સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને પાટીદાર યુવાનો શહીદ થયા છે ત્યારે તમામ ૨૬ બેઠકો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત, સહિતના વિસ્તારમાં પાસની બેઠક યોજાશે અને ૧૦૦૦ વિસ્તારકો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને વિધાનસભા ચુંટણી માફ્ક ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે  

 

બાઈટ : મનોજ પનારા – પાસ કન્વીનર

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.