ETV Bharat / state

વાયુ વાવાઝોડાએ જામનગરને બક્ષ્યું, વાવાઝોડાનું સંકટ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

author img

By

Published : Jun 14, 2019, 7:08 PM IST

જામનગર: જિલ્લમાં 11મી જૂનના સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જામનગર એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયોકિનારો ધરાવતો જિલ્લો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

syclone

જિલ્લા તંત્રે બે દિવસમાં 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા. સાથે જ એ તમામ લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે જામનગરની 12 જેટલી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને લોકો સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી છે. તંત્ર દ્વારા 108ની ટીમ સતત કાર્યરત હતી. જ્યારે 288 જેટલી ગર્ભવતી મહિલાઓની તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પોલીસ સતત દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. જિલ્લામાં આવેલા જી.જી.હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો.

આ ઉપરાતં જિલ્લમાં આર્મી, નેવી તેમજ એકફોર્સ દ્વારા જવાનોની ટીમ બનાવવામાં આવી હતી. આ જવાનો સમગ્ર સૌરાષ્ટ્ર પર વોચ રાખી રહી હતી. તો રાજકીય પક્ષો પણ આપત્તિના સમયે રાજનીતિ ભૂલીને લોકોની મદદે પહોંચ્યા હતા. જેમાં જિલ્લાના સાંસદ પૂનમ માડમ અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સતત જિલ્લા પર સમીક્ષા બેઠક તેમજ મોનિટરિંગ કરી રહ્યાં હતા. ત્યારબાદ જામનગર પરથી વાયુ વાવાઝોડાનું સંકટ હટતા લોકોએ હાશકારો અનુભવ્યો છો.

જિલ્લા તંત્રે બે દિવસમાં 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા. સાથે જ એ તમામ લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે જામનગરની 12 જેટલી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને લોકો સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી છે. તંત્ર દ્વારા 108ની ટીમ સતત કાર્યરત હતી. જ્યારે 288 જેટલી ગર્ભવતી મહિલાઓની તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પોલીસ સતત દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. જિલ્લામાં આવેલા જી.જી.હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો.

આ ઉપરાતં જિલ્લમાં આર્મી, નેવી તેમજ એકફોર્સ દ્વારા જવાનોની ટીમ બનાવવામાં આવી હતી. આ જવાનો સમગ્ર સૌરાષ્ટ્ર પર વોચ રાખી રહી હતી. તો રાજકીય પક્ષો પણ આપત્તિના સમયે રાજનીતિ ભૂલીને લોકોની મદદે પહોંચ્યા હતા. જેમાં જિલ્લાના સાંસદ પૂનમ માડમ અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સતત જિલ્લા પર સમીક્ષા બેઠક તેમજ મોનિટરિંગ કરી રહ્યાં હતા. ત્યારબાદ જામનગર પરથી વાયુ વાવાઝોડાનું સંકટ હટતા લોકોએ હાશકારો અનુભવ્યો છો.

GJ_JMR_01_14JUN_ALERT_WITHDRAWN_7202728

હાશ જામનગર પરથી વાયુવાવાઝોડાનું સંકટ ટળ્યું....લોકોએ હાશકારો અનુભવ્યો


જામનગર વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે તેવું નિવેદન જિલ્લા કલેકટર રવિશંકરે આપ્યું છે...

જામનગર જિલ્લામાં 11મી તારીખથી જ સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું... સૌરાષ્ટ્રના સૌથી મોટા દરિયો કિનારો ધરાવતા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.....

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે દિવસમાં વીસ હજાર જેટલા લોકોને સુરતથી સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા તેમજ તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી....

તો જામનગરની બાર જેટલી સંસ્થાઓ પણ આગળ આવી હતી અને ફૂડ પેકેટ બનાવવાની તેમજ લોકો સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી છે.... સાથે-સાથે 108ની ટીમ સતત કાર્યરત રહી હતી અને 288 જેટલી પ્રેગનેટ મહિલાઓ ને તાત્કાલિક હોસ્પિટલ કરાઈ હતી..... પોલીસ દ્વારા સતત દરિયાકિનારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું .... જી જી હોસ્પિટલમાં પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો....

જામનગરમાં આર્મી નેવી તેમજ એરફોર્સ દ્વારા જવાનોની ટીમ બનાવવામાં આવી હતી..... અને સમગ્ર સૌરાષ્ટ્ર પર ત્રણે સેના દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી....

જામનગર મહાનગર પાલિકા ખાતે પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો... તો રાજકીય પક્ષો પણ આપત્તિ વેળાએ રાજનીતિ ભૂલી અને લોકોની મદદ માટે પહોંચી ગયા હતા..

સાંસદ પૂનમ માડમ અને અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સતત જામનગર જિલ્લા પર સમીક્ષા બેઠક તેમજ મોનિટરિંગ કરી રહ્યા હતા.....

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા કરવામાં આવ્યા હતા અને 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા...

જામનગર પરથી વાયુ વાવાઝોડાનું સંકટ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે...



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.