ETV Bharat / state

જામનગરમાં ડી.પી.કપાત સમિતિએ કર્યો અનોખો વિરોધ, ધાર્મિક સ્થાનો પર પૂજા અર્ચના કરી - Swaminarayan Nagar in Jamnagar

જામનગરના સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી ડી.પી.કપાત કરવાની હોય જેના વિરોધમાં આ વિસ્તારના રહેવાશીઓ દ્વારા ધાર્મિક સ્થાનોએ ઢોલ નગારા સાથે ચાદર અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ નિર્મળ નગર ખાતે આવેલ નિમેશ્વર મંદિર ખાતેથી મોટી સંખ્યામાં મૌન રેલી કાઢવામાં આવી હતી.

jamnagr
જામનગરમાં ડી. પી. કપાત સમિતિએ કર્યો અનોખો વિરોધ, ધાર્મિક સ્થાનો પર પૂજા અર્ચના કરી
author img

By

Published : Feb 21, 2020, 4:27 PM IST

જામનગરઃ શહેરમાં મહાશિવરાત્રીના દિવસે ડી.પી.રોડના કપાતનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી 30 મી. ડી પી. કપાત મુદ્દે લડત સમિતિ દ્વારા ધાર્મિક સ્થાનોમાં ચાદર અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ડી.પી.કપાત લડત સમિતિ દ્વારા દરગાહમાં ચાદર ચઢાવાઇ હતી અને આશાપુરા માંના મંદિર ખાતે ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં ડી. પી. કપાત સમિતિએ કર્યો અનોખો વિરોધ, ધાર્મિક સ્થાનો પર પૂજા અર્ચના કરી

વિશાળ "ભાવ રેલી" યોજાય હતી. ડી.પી. કપાતમાં 500થી વધુ પરિવારના મકાન આવે છે. કોમી એખલાસ સાથે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી ડી.પી. કપાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો જોડાયા હતા અને ડી. પી. કપાત લડત સમિતિને ટેકો જાહેર કર્યો હતો.

જામનગરઃ શહેરમાં મહાશિવરાત્રીના દિવસે ડી.પી.રોડના કપાતનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી 30 મી. ડી પી. કપાત મુદ્દે લડત સમિતિ દ્વારા ધાર્મિક સ્થાનોમાં ચાદર અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ડી.પી.કપાત લડત સમિતિ દ્વારા દરગાહમાં ચાદર ચઢાવાઇ હતી અને આશાપુરા માંના મંદિર ખાતે ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં ડી. પી. કપાત સમિતિએ કર્યો અનોખો વિરોધ, ધાર્મિક સ્થાનો પર પૂજા અર્ચના કરી

વિશાળ "ભાવ રેલી" યોજાય હતી. ડી.પી. કપાતમાં 500થી વધુ પરિવારના મકાન આવે છે. કોમી એખલાસ સાથે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી ડી.પી. કપાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો જોડાયા હતા અને ડી. પી. કપાત લડત સમિતિને ટેકો જાહેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.