ETV Bharat / state

જામનગરના બજારોમાં ગેરકાયદે દબાણ કરાતા રાહદારીઓ પરેશાન - Gujarat news

જામનગરઃ શહેરમાં મુખ્ય બજારોમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જો કે, તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે.

jamanagar
author img

By

Published : Apr 8, 2019, 10:16 PM IST

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દુકાનદારો જ પોતાની દુકાન બહાર ખુરશી સહિતનો સામાન ખડકી દેતા જોવા મળે છે.

જામનગરના બજારોમાં ગેરકાયદે દબાણ કરાતા રાહદારીઓ પરેશાન

આ ઉપરાંત, પાર્કિંગનો મુદ્દો પણ જામનગર માટે માથાના દુઃખાવા રૂપ બન્યો છે. આડેધડ પાર્કિંગ વચ્ચે રખડતા ઢોર પણ અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે.

જામનગરની વસ્તી 8 લાખ જેટલી છે, ત્યારે શહેરમાં વાહનોની સંખ્યા પણ વધી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અવારનવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં વેપારીઓ જાહેર રસ્તા પર દુકાનનો સામાન ખડકી દેતા હોય છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દુકાનદારો જ પોતાની દુકાન બહાર ખુરશી સહિતનો સામાન ખડકી દેતા જોવા મળે છે.

જામનગરના બજારોમાં ગેરકાયદે દબાણ કરાતા રાહદારીઓ પરેશાન

આ ઉપરાંત, પાર્કિંગનો મુદ્દો પણ જામનગર માટે માથાના દુઃખાવા રૂપ બન્યો છે. આડેધડ પાર્કિંગ વચ્ચે રખડતા ઢોર પણ અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે.

જામનગરની વસ્તી 8 લાખ જેટલી છે, ત્યારે શહેરમાં વાહનોની સંખ્યા પણ વધી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અવારનવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં વેપારીઓ જાહેર રસ્તા પર દુકાનનો સામાન ખડકી દેતા હોય છે.

Intro:જામનગરમાં મુખ્ય બજારોમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે...જો કે તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી...જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે.....

આમ તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાંની કામગીરી કરવામાં આવતી હોય છે પણ છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દુકાનદારો જ પોતાની દુકાન બહાર ખુરશી સહિતનો સમાન ખડકી દેતા હોય છે.....


Body:તો પાર્કિંગનો મુદ્દો પણ જામનગર માટે માથાના દુખાવા રૂપ બન્યો છે...આડેધડ પાર્કિંગ વચ્ચે રખડતા ઢોર પણ અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે....

જામનગરની વસ્તી હાલ 8 લાખ જેટલી થઈ ગઈ છે અને ત્યારે શહેરમાં વાહનIની શખ્યાં પણ વધી છે જો કે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અવારનવાર દબાણ દૂર કરવાંની કામગીરી કરવામાં આવે છે..છતા પણ વેપારીઓ જાહેર રસ્તા પર દુકાનનો સમાન ખડકી દેતા હોય છે


Conclusion:મનસુખ સોલંકી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.