ETV Bharat / state

જામનગરમાં આરોગ્ય કમિશ્નરે ડેન્ગયુ વોર્ડની લીધી મુલાકાત - dengue news in jamnagar

જામનગરઃ  ડેન્ગ્યુનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગાંધીનગરથી આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગરમાં દોડી આવ્યા હતા અને અહીં તેમણે જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકાના કમિશ્નર અને જામનગર જી.જી હોસ્પિટલના ડીન સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમજ પત્રકાર પરિષદ યોજી હતી.

Dengue ward in Jamnagar
author img

By

Published : Oct 15, 2019, 11:51 PM IST

Updated : Oct 16, 2019, 12:14 AM IST

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગર જી.જી હોસપીટલની નવી બિલ્ડીંગમાં આવેલા ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે તેમણે જામનગરની જી.જી.હોસ્પિટલમાંના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ પણ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.

જામનગરમાં આરોગ્ય કમિશ્નરે ડેન્ગયુ વોર્ડની લીધી મુલાકાત

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે. શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુના મચ્છર અને રોગને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જામનગર જી.જી હોસપીટલની નવી બિલ્ડીંગમાં આવેલા ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી હતી. સાથે સાથે તેમણે જામનગરની જી.જી.હોસ્પિટલમાંના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ પણ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.

જામનગરમાં આરોગ્ય કમિશ્નરે ડેન્ગયુ વોર્ડની લીધી મુલાકાત

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે. શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુના મચ્છર અને રોગને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.

Intro:

Gj_jmr_04_health_commi_avb_7202728_mansukh

જામનગરમાં આરોગ્ય કમિશનરે 107 બેડના ડેન્ગ્યુના નવા વોર્ડની જાહેરાત કરી

બાઈટ : જયપ્રકાશ શિવહરે (હેલ્થ કમિશ્નર )

જામનગરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ગાંધીનગરથી આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જામનગર ખાતે દોડી આવ્યા હતા અને અહીં તેમણે જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકાના કમિશનર અને જામનગર જી.જી હોસ્પિટલના ડીન સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમ જ પત્રકાર પરિષદ યોજી હતી.....

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જામનગર જી.જી હોસપીટલ ની નવી બિલ્ડીંગમાં આવેલા ડેન્ગ્યુના કોર્ટમાં દર્દીઓ સાથે પણ મુલાકાત યોજી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી છે સાથે સાથે તેમણે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ પણ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.....


આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ખાસ કરીને સફાઈ પર વધુ ધ્યાન આપવા વહીવટીતંત્રને સૂચન કર્યું છે અને શહેરમાં જેમ બને તેમ વધુમાં વધુ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ડેન્ગ્યુ ના મચ્છર અને નિયંત્રણમાં કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવા સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે....




Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
Last Updated : Oct 16, 2019, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.