ETV Bharat / state

જામનગરના ધુનડાના સતપુરણધામમાં ગુરૂપુર્ણિમાએ ગુરુમહિમા ગુંજશે

author img

By

Published : Jul 11, 2019, 2:00 PM IST

જામનગરઃ જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડામા આવેલા સતપુરણધામમાં ગુરુપુર્ણિમાના પાવન અવસરે ગુરુભક્તિનું વાતાવરણ સર્જાશે. આ ઉપરાંત ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ પણ રચાશે.

ધુનડાના સતપુરણધામમા ગુરૂપુર્ણિમાએ ગુરુમહિમા ગુંજશે

15 અને 16 જુલાઈ બે દિવસ સુધી યોજનારા ભવ્ય કાર્યક્રમમા સનાતન ધર્મની પરંપરાના દર્શન થશે. ભગવાનની આહલેક જિજ્ઞાસુઓને ધન્યતાનો અહેસાસ કરાવશે. વિવિધ નિદાન કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવા સત્સંગ દ્વારા મન અને આત્માના નિજાનંદનો અને સંતવાણી ભજનના આયોજનોનો લ્હાવો લેવા સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્ય બહારથી મોટી સંખ્યામા ભાવિકોનો પ્રવાહ ઉમટશે.

આ કાર્યક્રમ માટે છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. સેવકગણ સંતશ્રી જેન્તીરામબાપાના નેજા હેઠળ સેવકો કામગીરીમાં જોડાયા છે. આ સતપુરણધામ ભક્તોને આવકારવા થનગની રહ્યુ છે.

પૂ.બાપાએ આ તકે જણાવ્યુ હતુ કે, ગૌશાળા, સ્કુલ ઉપરાંત હવે સેવક સમુદાયના સહયોગથી વૃદ્ધો માટે સુવિધાસભર વિસામાનુ આદર્શ ધામ આકાર પામી રહ્યુ છે.જ તેમજ બીજી સુવિધાઓ માટે પણ સરવાણીઓ વહી રહી હોય તે સમગ્ર પૂજ્ય હરિરામબાપાના આશિર્વાદ અને તેમના અનન્ય ભક્તોને થતી પ્રેરણાના પરિપાક રૂપે સાકાર થઇ રહી છે અને થનાર છે.

15 અને 16 જુલાઈ બે દિવસ સુધી યોજનારા ભવ્ય કાર્યક્રમમા સનાતન ધર્મની પરંપરાના દર્શન થશે. ભગવાનની આહલેક જિજ્ઞાસુઓને ધન્યતાનો અહેસાસ કરાવશે. વિવિધ નિદાન કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવા સત્સંગ દ્વારા મન અને આત્માના નિજાનંદનો અને સંતવાણી ભજનના આયોજનોનો લ્હાવો લેવા સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્ય બહારથી મોટી સંખ્યામા ભાવિકોનો પ્રવાહ ઉમટશે.

આ કાર્યક્રમ માટે છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. સેવકગણ સંતશ્રી જેન્તીરામબાપાના નેજા હેઠળ સેવકો કામગીરીમાં જોડાયા છે. આ સતપુરણધામ ભક્તોને આવકારવા થનગની રહ્યુ છે.

પૂ.બાપાએ આ તકે જણાવ્યુ હતુ કે, ગૌશાળા, સ્કુલ ઉપરાંત હવે સેવક સમુદાયના સહયોગથી વૃદ્ધો માટે સુવિધાસભર વિસામાનુ આદર્શ ધામ આકાર પામી રહ્યુ છે.જ તેમજ બીજી સુવિધાઓ માટે પણ સરવાણીઓ વહી રહી હોય તે સમગ્ર પૂજ્ય હરિરામબાપાના આશિર્વાદ અને તેમના અનન્ય ભક્તોને થતી પ્રેરણાના પરિપાક રૂપે સાકાર થઇ રહી છે અને થનાર છે.

Intro:GJ_JMR_03_11JULY_PURANDHAM_7202728_MANSUKH

ધુનડામા જેન્તીરામબાપાના સતપુરણધામ મા ગુરૂપુર્ણિમાએ ગુરૂ મહિમા ગુંજશે 


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડામા આવેલા સતપુરણ ધામ મા ગુરૂપુર્ણિમા ના રોજ ગુરૂ મહિમા ગુંજશે સાથે સાથે ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે

તા.૧૫ અને તા.૧૬ એમ બે દિવસ સુધી યોજનારા ભવ્ય કાર્યક્રમો મા સનાતન ધર્મની પરંપરાના જતન ના દર્શન થશે અને જે ભગવાન ની આહલેક જિજ્ઞાસુઓ ને ધન્યતાનો અહેસાસ કરાવશે વિવિધ નિદાન કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવા સત્સંગ દ્વારા મન અને આત્માના  નિજાનંદ નો લ્હાવો સાથે સંતવાણી ભજન ના આયોજનો નો લ્હાવો લેવા સમગ્ર હાલાર,સૌરાષ્ટ્ર,ગુજરાત અને રાજ્ય બહાર થી મોટી સંખ્યામા ભાવિકો નો પ્રવાહ રહેશે તેમજ આ સમગ્ર વ્યવસ્થાની છેલ્લા કેટલા દિવસોથી તૈયારીઓ સેવક ગણ સંત શ્રી જેન્તીરામબાપાના નેજા હેઠળ ભાવ પુર્વક કરી રહ્યા છે ત્યારે આ સતપુરણધામ અનોખી તૈયારીથી ભક્તો ને આવકારવા થનગની રહ્યુ છે પૂ.બાપાએ આ તકે જણાવ્યુ હતુ કે ગૌશાળા, સ્કુલ ઉપરાંત હવે સેવક સમુદાયના સહયોગથી વૃદ્ધો માટે સુવિધાસભર વિસામા નુ આદર્શ ધામ આકાર પામી રહ્યુ છે તેમજ બીજી સુવિધાઓ માટે પણ સરવાણીઓ વહી રહી હોય તે સમગ્ર પૂજ્ય હરિરામબાપાના આશિર્વાદ અને તેમના અનન્ય ભક્તોને થતી પ્રેરણાના પરિપાક રૂપે સાકાર થઇ રહી છે  અને થનાર છે.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.