બંને રાજકીય પક્ષો દ્વારા તોડ-જોડ નીતિ ચાલી રહી છે, ત્યારે શુક્રવારના રોજ જામનગરમાં કોંગ્રેસને ફરીથી એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઇ અમેથિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને કેસરીયો ધારણ કર્યો હતો. કૃષિ કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલાના વરદ હસ્તે ખેસ પહેરી વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
કોંગ્રેસને ઝટકો, શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેથિયાએ કેસરીયો ધારણ કર્યો
જામનગરઃલોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને પક્ષો દ્વારા પ્રચાર અને પુર ઝડપે કરવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા વિજય વિશ્વાસ ટંકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઇ અમેથિયા ભાજપમાં જોડાયા હતા.
સ્પોટ ફોટો
બંને રાજકીય પક્ષો દ્વારા તોડ-જોડ નીતિ ચાલી રહી છે, ત્યારે શુક્રવારના રોજ જામનગરમાં કોંગ્રેસને ફરીથી એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઇ અમેથિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને કેસરીયો ધારણ કર્યો હતો. કૃષિ કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલાના વરદ હસ્તે ખેસ પહેરી વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
Intro:લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને પક્ષો દ્વારા પ્રચાર અને પુર ઝડપે કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જામનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા વિજય વિશ્વાસ ટંકાર સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
Body:બંને રાજકીય પક્ષો દ્વારા તોડ-જોડ નીતિ ચાલી રહી છે ત્યારે આજે જામનગર માં કોંગ્રેસને ફરીથી એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઇ અમેથિયા એ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને કેસરીયો ધારણ કર્યો હતો કૃષિ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાના વરદ હસ્તે ખેસ પહેરી વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
Conclusion:ધારાસભ્ય પક્ષપલટો કરે તો તેમને ગીરીશભાઈ દ્વારા તમને ગદાર ઠહેરાવવામાં આવ્યા હતા અને જો પોતે પક્ષ પલટો કરે તો ભાજપની વિચારધારા તેમને ગમી જાય છે. આતો એના જેવી વાત છે કે " મેં કરું તો રાસલીલા ઓર આપ કરો તો કૅરેક્ટર ઢીલા" .
Body:બંને રાજકીય પક્ષો દ્વારા તોડ-જોડ નીતિ ચાલી રહી છે ત્યારે આજે જામનગર માં કોંગ્રેસને ફરીથી એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઇ અમેથિયા એ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને કેસરીયો ધારણ કર્યો હતો કૃષિ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાના વરદ હસ્તે ખેસ પહેરી વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
Conclusion:ધારાસભ્ય પક્ષપલટો કરે તો તેમને ગીરીશભાઈ દ્વારા તમને ગદાર ઠહેરાવવામાં આવ્યા હતા અને જો પોતે પક્ષ પલટો કરે તો ભાજપની વિચારધારા તેમને ગમી જાય છે. આતો એના જેવી વાત છે કે " મેં કરું તો રાસલીલા ઓર આપ કરો તો કૅરેક્ટર ઢીલા" .