ETV Bharat / state

જામનગરમાં રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં લાગી આગ

જામનગરઃએક દિવસમાં આગનો બીજો બનાવ બન્યો છે.બપોરના સમયે રામ ડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડફલોર માં આગ લાગી હતી. ત્યારે સાંજના સમયે રાજપૂત સમાજની વાડીની પાછળ આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં લાગેલી આગ અગરબત્તી ના કારણે લાગી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

author img

By

Published : May 28, 2019, 1:23 PM IST

જામનગરમાં એકજ દિવસમાં લાગી બે જગ્યાએ આગ

રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.રાજપૂત સમાજની વાડી માં લાગેલી આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ તેને ઓલવી દેવામાં આવી હતી.

જામનગરમાં રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં લાગી આગ

મહત્વનું છે કે રાજપૂત સમાજની વાડીમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.જયારે આગનો બનાવ બન્યો ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જો કે ફાયર ટીમે તાત્કાલિક આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.રાજપૂત સમાજની વાડી માં લાગેલી આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ તેને ઓલવી દેવામાં આવી હતી.

જામનગરમાં રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં લાગી આગ

મહત્વનું છે કે રાજપૂત સમાજની વાડીમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.જયારે આગનો બનાવ બન્યો ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જો કે ફાયર ટીમે તાત્કાલિક આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.



GJ_JMR_01_28MAY_RAJPUT SAMAJ_ AAG_7202728

જામનગરમાં મોડી સાંજે રાજપૂત સમાજના ગોડાઉનમાં લાગી આગ.... ફાઈર ટીમેં આગને કાબુમાં લીધી
Feed ftp

Byte: મહેશભાઈ માતંગ,યાત્રાળુ

જામનગરમાં એક દિવસમાં બીજો આગજની નો બનાવ બન્યો છે.... બપોરના સમયે રામ ડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફોર માં આગ લાગી હતી.... તો સાંજના સમયે રાજપૂત સમાજમાં પાછળ આવેલા ગોડાઉનમાં અગરબત્તી ના કારણે આગ લાગી હોવાનું લોકો જણાવી રહ્યા છે.....

રાજપૂત સમાજના ગોડાઉનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી.... એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવાઇ છે.... રાજપૂત સમાજ માં લાગેલી આગથી કોઈ જાનહાનિ થઈ નથી..... જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ તેને ઓલવી દેવામાં આવી હતી....

મહત્વનું છે કે રાજપૂત સમાજ માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.... મોડી સાંજે એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો... જો કે ફાયર ટીમે તાત્કાલિક આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે...

જામનગરમાં દિનપ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.