ETV Bharat / state

જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી

જામનગર: શહેરમાં આવેલાં લાખોટા તળાવ ખાતે સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ કારગીલ વિજય દિવસની ઉજવણી પણ કરી હતી. આ સંગીત સંધ્યામાં દેશભક્તિના ગીતોથી ઉજવણીમાં દેશપ્રેમનો રંગ ઉમેરાયો હતો.

author img

By

Published : Jul 22, 2019, 5:42 AM IST

જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી

જામનગરમાં એરફોર્સ દ્વારા રવિવારનો રોજ લાખોટા તળાવની પાળે એરફોર્સ અને કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કન્સર્ટનું આયોજન કરાયું હતું. જેમાં એરફોર્સના જવાનોએ સુરાવલીઓ રેલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી

જવાનોએ પરિવાર સાથે સંગીત સંધ્યા માણી ત્યારે દેશભક્તિના ગીતોથી સૌ ભાવુક થયા હતા. કારગીલમાં શહિદ થયેલાં જવાનોના માનમાં મૌન રાખી શ્રદ્ધાજંલી આપી હતી. આમ, કારગીલ વિજય દિવસની ઉજવણીની સાથે માર્શલ ઓફ ઇન્ડિયન એરફોર્સ અર્જુનસિંઘના જન્મદિની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાનો તેમના પરિવાર સાથે હાજર રહી સંગીત સંધ્યાનો લ્હાવો લીધો હતો.

જામનગરમાં એરફોર્સ દ્વારા રવિવારનો રોજ લાખોટા તળાવની પાળે એરફોર્સ અને કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કન્સર્ટનું આયોજન કરાયું હતું. જેમાં એરફોર્સના જવાનોએ સુરાવલીઓ રેલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી

જવાનોએ પરિવાર સાથે સંગીત સંધ્યા માણી ત્યારે દેશભક્તિના ગીતોથી સૌ ભાવુક થયા હતા. કારગીલમાં શહિદ થયેલાં જવાનોના માનમાં મૌન રાખી શ્રદ્ધાજંલી આપી હતી. આમ, કારગીલ વિજય દિવસની ઉજવણીની સાથે માર્શલ ઓફ ઇન્ડિયન એરફોર્સ અર્જુનસિંઘના જન્મદિની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાનો તેમના પરિવાર સાથે હાજર રહી સંગીત સંધ્યાનો લ્હાવો લીધો હતો.

Intro:નોંધ...સંગીતના વિડીયો fb પર ચડાવવા વિનંતી....
GJ_JMR_01_22JULY_SANGIT_7202728_MANSUKH


જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટનું આયોજન..... શસ્ત્રો સાથે લડતા જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી

જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ શો યોજાયો હતો...લાખોટા તળાવ ખાતે બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું...માર્શલ ઓફ ઇન્ડિયન એરફોર્સ અર્જુનસિંઘના જન્મદિવસ નિમિતે સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું....

હાલ દેશભરમાં કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે .... કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એરફોર્સ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતુંએરફોર્સના જવાનો અને પરિજનો તથા મોટી સંખ્યામાં જામનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.....
જામનગરમાં સેનાની પાંખ એરફોર્સ દ્વારા આજે શહેરના લાખોટા તળાવની પાળે એરફોર્સ દિવસ તેમજ કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય બેન્ડ કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં એરફોર્સના જવાનો બેન્ડના માધ્યમથી વિવિધ સુરાવલીઓ રેલાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે-સાથે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો..જ્યારે જામનગર શહેરની જનતા અને સેનાના જવાનો તેમજ પરિવારજનો સુંદર રીતે બેન્ડ કન્સર્ટ માણી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી..જો કે યુદ્ધમાં શસ્ત્રો લઈને લડતા જવાનોને તો આપણે જોયા હોય છે...પરંતુ સંગીત સાથે જવાનોના પર્ફોર્મન્સને માણવાનો લ્હાવો પણ કંઈક અલગ જ હોય છે...Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.