ETV Bharat / state

બાલાચડીમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં 58મો વાર્ષિકોત્સવ યોજાયો

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીમાં 58મો વાર્ષિક ઉત્સવ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

author img

By

Published : Oct 19, 2019, 8:38 PM IST

etv bharat

જામનગર નજીક આવેલ સૈનિક બાલાચડીમાં શનિવારના રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલે અત્યાર સુધીમાં હજારો યોધ્ધાઓ ભારતીય ફોર્સને આપ્યા છે. ખાસ કરીને આર્મી, નેવી,એરફોર્સ,તેમજ SRP, અને BSF માં આજે મોટાભાગના જવાનો જોડાયેલા છે. અહીં ધો.5થી 12 સુધી ફિઝિકલ અને મેન્ટલી તાલીમ આપવામાં આવે છે. દેશભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહીદ સ્મારક ખાતે શહીદોને પણ શ્રંદ્ધાંજલી આપી હતી.

બાલાચડીમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં 58મો વાર્ષિકોત્સવ યોજાયો

બાદમાં અભ્યાસમાં અવવલ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ જ્યારે પણ દેશને જવાનોની જરૂર હશે ત્યારે બાલચડી જેવી સ્કૂલ દેશને જવાનો આપશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.

જામનગર નજીક આવેલ સૈનિક બાલાચડીમાં શનિવારના રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલે અત્યાર સુધીમાં હજારો યોધ્ધાઓ ભારતીય ફોર્સને આપ્યા છે. ખાસ કરીને આર્મી, નેવી,એરફોર્સ,તેમજ SRP, અને BSF માં આજે મોટાભાગના જવાનો જોડાયેલા છે. અહીં ધો.5થી 12 સુધી ફિઝિકલ અને મેન્ટલી તાલીમ આપવામાં આવે છે. દેશભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહીદ સ્મારક ખાતે શહીદોને પણ શ્રંદ્ધાંજલી આપી હતી.

બાલાચડીમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં 58મો વાર્ષિકોત્સવ યોજાયો

બાદમાં અભ્યાસમાં અવવલ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ જ્યારે પણ દેશને જવાનોની જરૂર હશે ત્યારે બાલચડી જેવી સ્કૂલ દેશને જવાનો આપશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.

Intro:Gj_jmr:04_balachdi_avb_7202728_mansukh

જામનગર:સેનિક સ્કૂલ બાલાચડીમાં 58મો વાર્ષિક ઉત્સવ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં યોજાયો


જામનગર નજીક આવેલ સેનિક બાલાચડીમાં આજ રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.....

સેનિક સ્કૂલ બાલાચડીએ અત્યાર સુધીમાં હજારો યોધ્ધા ભારતીય ફોર્સને આપ્યા છે...ખાસ કરીને આર્મી, નેવી,એરફોર્સ,તેમજ SRP, અને BSF માં આજે મોટાભાગના જવાનોઓ જોડાયેલા છે.....

અહીં ધો.5થી 12 સુધી ફિઝિકલ અને મેન્ટલી તાલિમ આપવામાં આવે છે....દેશભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે.....આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાજલી પણ આપી હતી....

બાદમાં અભ્યાસમાં અવવલ આવનાર વિદ્યાર્થીઓ ને સન્માનિત કર્યા હતા...સાથે સાથે જ્યારે પણ દેશને જવાનોની જરૂર હશે ત્યારે બાલચડી જેવી સ્કૂલ આપશે તેવો આશાવાદ પણ કર્યો છે..
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.