ETV Bharat / state

VHPના કાર્યકર્તા સોમનાથ તીર્થના જળ-માટી લઈ અયોઘ્યા પહોંચ્યા

author img

By

Published : Jun 19, 2020, 2:47 PM IST

અયોધ્યામાં નિર્માણ થનારા શ્રી રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના નરેશ ભાઈ પરીયાણી સોમનાથ તીર્થના જળ, માટી લઈ અને અયોધ્યા રવાના થયા હતા. જ્યાં તેમને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમનું જળ અને સોમનાથ તીર્થની માટી અર્પણ કરાઈ હતી.

સોમનાથ
સોમનાથ

ગીર સોમનાથઃ અયોધ્યામાં નિર્માણ થનાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના નરેશ ભાઈ પરીયાણી સોમનાથ તીર્થના જળ, માટી લઈ અને અયોધ્યા રવાના થયા હતા. આ તકે તેઓએ સોમનાથ ટ્રસ્ટનો સહકાર માંગતા તેમને ત્રિવેણી સંગમનું જળ અને સોમનાથ તીર્થની માટીની વ્યવસ્થા કરી આપવામાં આપી હતી.

VHPના કાર્યકર્તા સોમનાથના જળ અને માટી લઈ અયોઘ્યા પહોંચ્યા
VHPના કાર્યકર્તા સોમનાથના જળ અને માટી લઈ અયોઘ્યા પહોંચ્યા

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્નેના અલગ-અલગ કુંભો બનાવી પૂજારી દ્વારા તેનું પૂજન કર્યા બાદ 18 જૂન 2020ના રોજ બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં સોમનાથ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નરેશભાઇ પર્યાણીને અર્પણ કરાઈ હતી.

આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જિલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોવાખી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ સંપન્ન કરી મોકલવામાં આવી છે.

ગીર સોમનાથઃ અયોધ્યામાં નિર્માણ થનાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના નરેશ ભાઈ પરીયાણી સોમનાથ તીર્થના જળ, માટી લઈ અને અયોધ્યા રવાના થયા હતા. આ તકે તેઓએ સોમનાથ ટ્રસ્ટનો સહકાર માંગતા તેમને ત્રિવેણી સંગમનું જળ અને સોમનાથ તીર્થની માટીની વ્યવસ્થા કરી આપવામાં આપી હતી.

VHPના કાર્યકર્તા સોમનાથના જળ અને માટી લઈ અયોઘ્યા પહોંચ્યા
VHPના કાર્યકર્તા સોમનાથના જળ અને માટી લઈ અયોઘ્યા પહોંચ્યા

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્નેના અલગ-અલગ કુંભો બનાવી પૂજારી દ્વારા તેનું પૂજન કર્યા બાદ 18 જૂન 2020ના રોજ બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં સોમનાથ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નરેશભાઇ પર્યાણીને અર્પણ કરાઈ હતી.

આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જિલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોવાખી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ સંપન્ન કરી મોકલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.