ETV Bharat / state

'મહા' વાવાઝોડા સામે 'મહા આયોજન', ગીર-સોમનાથમાં ઉચ્ચસ્તરીય બેઠક - મહા વાવાઝોડાની ગીર સોમનાથમાં અસર

ગીર સોમનાથ: જિલ્લા વહીવટી તંત્રએ 'મહા' વાવાઝોડા સામે લોકોને મદદરૂપ થવા સમગ્ર જિલ્લાના અધિકારી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સંભવિત 'મહા' ત્રાટકે તો ઝડપી લોકોને મદદરૂપ થવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તંત્રની બેઠક
author img

By

Published : Nov 4, 2019, 7:36 PM IST

અરબ સાગરમાં સર્જાયેલ 'મહા' વાવાઝોડું સંભવત તા. 6ના રોજ ગીર સોમનાથના દરિયા કિનારે સ્પર્શવાની શક્યતાને ધ્યાને રાખી સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રહેવારની અધ્યક્ષતામાં સરકારના વિવિધ વિભાગો જેમાં સમગ્ર જિલ્લાના અધીક કલેક્ટર, પાલીકા આરોગ્ય, વીજ વિભાગ, ટેલીફોન, પોલીસ, પોર્ટ ફીસરીસ વગેરે વિભાગના અધીકારી બેઠકમાં હાજર રહ્યા હતા.

કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી

બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આગામી તા. 6ના સંભવીત 'મહા' ચક્રવાત આવે અથવા ભારે વરસાદ આવે તો ઘટનાને પહોંચી વળવા તમામને જરૂરી સુચના આપી હતી.

બેઠકમાં જણાવવામાં આવ્યું કે, 'વાયુ' વાવાઝોડાના અનુભવોમાંથી સુધારા કરાયા છે. જેમાં, દરિયા કિનારા નજીકના 52 ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત NDRFની ટીમની મદદ પણ લેવામાં આવશે.

અરબ સાગરમાં સર્જાયેલ 'મહા' વાવાઝોડું સંભવત તા. 6ના રોજ ગીર સોમનાથના દરિયા કિનારે સ્પર્શવાની શક્યતાને ધ્યાને રાખી સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રહેવારની અધ્યક્ષતામાં સરકારના વિવિધ વિભાગો જેમાં સમગ્ર જિલ્લાના અધીક કલેક્ટર, પાલીકા આરોગ્ય, વીજ વિભાગ, ટેલીફોન, પોલીસ, પોર્ટ ફીસરીસ વગેરે વિભાગના અધીકારી બેઠકમાં હાજર રહ્યા હતા.

કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી

બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આગામી તા. 6ના સંભવીત 'મહા' ચક્રવાત આવે અથવા ભારે વરસાદ આવે તો ઘટનાને પહોંચી વળવા તમામને જરૂરી સુચના આપી હતી.

બેઠકમાં જણાવવામાં આવ્યું કે, 'વાયુ' વાવાઝોડાના અનુભવોમાંથી સુધારા કરાયા છે. જેમાં, દરિયા કિનારા નજીકના 52 ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત NDRFની ટીમની મદદ પણ લેવામાં આવશે.

Intro:એન્કર:-

ગીરસોમનાથ જીલ્લા વીહીવટી તંત્ર એ મહાવાવાઝોડા સામે લોકો ને મદદ રૂપ થવા જીલ્લા ભર ના તમામ અધીકારી ઓ ની મીટીંગ બોલાવી.સંભવીત મહા ત્રાટકે તો શક્ય ઝડપે લોકો ને મદદરૂપ થવા અપાયું માર્ગદર્શન..

વીઓ-1

અરબ સાગર માં સર્જાયેલ મહા વાવાઝોડું સંભવત તા.6 ના રોજ ગીરસોમનાથ ના દરીયા કીનારે સ્પર્શવા ની શક્યતા ને ધ્યાને લઈ આજે ઈણાજ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટીંગ મળી હતી.ઈન્ચાર્જ જીલ્લા કલેક્ટર ધરમેન્દ્ર રહેવાર ની અધ્યક્ષતા માં સરકાર ના વીવીધ વભાગો જેમાં જીલ્લા ભર ના અધીક કલેક્ટરો પાલીકા આરોગ્ય વીજ વીભાગ ટેલીફોન પોલીસ પોર્ટ ફીસરીસ વગેરે તેમામ વીભાગ ના અધીકારી ઓ મીટીંગ માં હાજર રહ્યા હતા અને કલેક્ટરે તમામ વીભાગો ને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકો ને મદદરૂપ થવા આદેશ કર્યા હતા આગામી તા. 6 ના સંભવીત મહા ચક્રવાત આવે ભારે વરસાદ આવે તો ઘટના ઓ ને પહોચી વળવા તમામ ને જરૂરી સુચના આપી હતી..



બાઈટ-1-ધરમેન્દ્રસીંહ રહેવર-ઈન્ચાર્જ કલેકટર-ગી.સો.

ટ્રાન્સ,

તા. 6 ના સંભવીત મહા વાવાઝોડા સામે તંત્ર ની તૈયારી માટે આજે જીલ્લા ના અધીકારી ઓ ની મીટીંગ બોલાવી હતી જાન માલ ની અને મીલ્કત ની સલામતી ત્વરીત ગતી એ થાય તે ગત વાયુ વાવાઝોડા ના અનુભવો તેમાં પણ જરૂરી સુધારા સાથે તૈયારી કરાય છે 52 ગામો દરીયા કીનારા નજીક ના ને સાવચેત કરાયા છે જરૂર જણાયે એનડીઆરએફ ની ટીમ ની મદદ લેવાશે જરૂર જણાશે તેમ લોકો નું સ્થળાંત્તર કરાશે સાથે મોટાભાગ ની બોટો સલામત નજીક ના બંદરો એ પાર્ક કરાય છે સોમનાથ આવતાં ટુરીસ્ટો પોતાનો પ્રવાસ મુલતવે તેવી અપીલ છે મગફળી ની ખરીદી પણ તા.15 સુધી બંધ કરાયેલ છે તો લોકો એ દરીયા કીનારા થી દુર રહેવા અપીલ કરાય છે.

Body:અરબ સાગર માં સર્જાયેલ મહા વાવાઝોડું સંભવત તા.6 ના રોજ ગીરસોમનાથ ના દરીયા કીનારે સ્પર્શવા ની શક્યતા ને ધ્યાને લઈ આજે ઈણાજ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટીંગ મળી હતી.ઈન્ચાર્જ જીલ્લા કલેક્ટર ધરમેન્દ્ર રહેવાર ની અધ્યક્ષતા માં સરકાર ના વીવીધ વભાગો જેમાં જીલ્લા ભર ના અધીક કલેક્ટરો પાલીકા આરોગ્ય વીજ વીભાગ ટેલીફોન પોલીસ પોર્ટ ફીસરીસ વગેરે તેમામ વીભાગ ના અધીકારી ઓ મીટીંગ માં હાજર રહ્યા હતા અને કલેક્ટરે તમામ વીભાગો ને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકો ને મદદરૂપ થવા આદેશ કર્યા હતા આગામી તા. 6 ના સંભવીત મહા ચક્રવાત આવે ભારે વરસાદ આવે તો ઘટના ઓ ને પહોચી વળવા તમામ ને જરૂરી સુચના આપી હતી..Conclusion:ત્યારે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રેહવરે જણાવેલ કે "તા. 6 ના સંભવીત મહા વાવાઝોડા સામે તંત્ર ની તૈયારી માટે આજે જીલ્લા ના અધીકારી ઓ ની મીટીંગ બોલાવી હતી જાન માલ ની અને મીલ્કત ની સલામતી ત્વરીત ગતી એ થાય તે ગત વાયુ વાવાઝોડા ના અનુભવો તેમાં પણ જરૂરી સુધારા સાથે તૈયારી કરાય છે 52 ગામો દરીયા કીનારા નજીક ના ને સાવચેત કરાયા છે જરૂર જણાયે એનડીઆરએફ ની ટીમ ની મદદ લેવાશે જરૂર જણાશે તેમ લોકો નું સ્થળાંત્તર કરાશે સાથે મોટાભાગ ની બોટો સલામત નજીક ના બંદરો એ પાર્ક કરાય છે સોમનાથ આવતાં ટુરીસ્ટો પોતાનો પ્રવાસ મુલતવે તેવી અપીલ છે મગફળી ની ખરીદી પણ તા.15 સુધી બંધ કરાયેલ છે તો લોકો એ દરીયા કીનારા થી દુર રહેવા અપીલ કરાય છે."


બાઈટ-ધરમેન્દ્રસીંહ રહેવર-ઈન્ચાર્જ કલેકટર-ગીરસોમનાથ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.