ETV Bharat / state

ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

ગીર-સોમનાથ: દિવાળી અને ગુજરાતીઓના નવા વર્ષને બસ એક દિવસ બાકી છે, ત્યારે ગુજરાત પર દરિયાઈ લો પ્રેશરના કારણે કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઇને ગુજરાત રાજ્ય પર પણ દરિયાઈ વિસ્તારોમાં તેની અસર વર્તાઈ રહી છે. જો કે, સમુદ્ર શાંત જોવા મળી રહ્યો છે. જેથી હજુ સુધી કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ, ક્યારે કાળનો કહેર વર્તાય તે કહેવું મુશ્કેલ છે. હાલ, તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. સાથે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.

author img

By

Published : Oct 26, 2019, 11:12 PM IST

દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

ગુજરાતના બંદરગાહના નિયમન કરતાં મેરિટાઈમ બોર્ડ તરફથી મોટાભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ જાહેર કર્યુ છે. આ સિગ્નલ થકી માછીમારોને સમુદ્રમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

આમ, દિવાળી દરિયાઈ લો-પ્રેશરના કારણે વંટોળ અને વરસાદ થતાં ગુજરાતીઓની દિવાળીના રંગમાં ભંગ પડી રહ્યો છે. જેથી ગુજરાત પર કોઈ આપત્તિ ન સર્જાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દરિયાઈ લો- પ્રેશરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સંતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના બંદરગાહના નિયમન કરતાં મેરિટાઈમ બોર્ડ તરફથી મોટાભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ જાહેર કર્યુ છે. આ સિગ્નલ થકી માછીમારોને સમુદ્રમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

દિવાળી અને નવા વર્ષના એક દિવસ પહેલા દરિયાઈ લો પ્રેશરનો ભય

આમ, દિવાળી દરિયાઈ લો-પ્રેશરના કારણે વંટોળ અને વરસાદ થતાં ગુજરાતીઓની દિવાળીના રંગમાં ભંગ પડી રહ્યો છે. જેથી ગુજરાત પર કોઈ આપત્તિ ન સર્જાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દરિયાઈ લો- પ્રેશરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સંતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.

Intro:दिवाली और गुजरातीओ का नया साल बस एक दिन दूर है और उत्सव प्रिय गुजरातीओ की दिवाली और नया साल बिगड़ने के पूरे आसार नजर आ रहे हैं। कारण है अरबी समुद्र में उठा लो-प्रेशर, हालांकि यह लो प्रेशर गुजरात के तटीय इलाकों से दूर है परंतु इसका असर बादल छाए आसमान और तेज हवाओं के जरिए गुजरात के तटीय इलाकों पर महसूस किया जा सकता है। हालांकि समुद्र शांत है लेकिन इस बात से इनकार नही किया जा सकता कि समुद्र अपने तेवर कभी भी बदल सकता है। Body:गुजरात के बंदरगाह का नियमन करते मैरिटाइम बोर्ड की ओर से कई बंदरगाहों पर दो नंबर का भय-सूचक सिग्नल लगाया गया है। इस सिग्नल के चलते मछुआरों को समुद्रमें ना जाने की सूचना दी गई है। तो दूसरी और बारिश और तेज़ हवाओ वाला माहौल गुजरातियों की दिवाली और नये साल के रंग में भंग डाल रहा है। सभी गुजराती भगवान से यही प्रार्थना कर रहे हैं कि इंद्रदेव गुजरात का नया साल और दिवाली का पर्व सुख रूप गुजरने दे।Conclusion:गुजरात डेस्क से धवल चोखड़िया सर ने ये पीटीसी मंगवाई थी।

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.