ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જે કામગીરી થવાની છે, તે મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માહિતી આપી હતી. જેમાં સત્ર શરૂ થયા બાદે પહેલી બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ગુજરાતમાં કોરોનાવાઈરસને કારણે મૃત્યુ પામેલા સાંસદો તેમજ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. ત્યારબાદ ગૃહને એક કલાક માટે સ્થગિત રાખવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ, કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત - vidhansabha monsoon session
આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જે કામગીરી થવાની છે, તે મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માહિતી આપી હતી. જેમાં સત્ર શરૂ થયાને પહેલી બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ગુજરાતમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા સાંસદો તેમજ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.
![ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ, કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત cx](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8879847-245-8879847-1600674576102.jpg?imwidth=3840)
x
ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જે કામગીરી થવાની છે, તે મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માહિતી આપી હતી. જેમાં સત્ર શરૂ થયા બાદે પહેલી બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ગુજરાતમાં કોરોનાવાઈરસને કારણે મૃત્યુ પામેલા સાંસદો તેમજ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. ત્યારબાદ ગૃહને એક કલાક માટે સ્થગિત રાખવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત
કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત