ETV Bharat / state

પાક વીમો માત્ર કંપનીઓને કમાવા માટેનું કારસ્તાનઃ લલિત વસોયા - accused

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોને આપવામાં આવતા પાક વીમાને લઇ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેતી નિયામકની કચેરીમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ બાબતે સરકારના અધિકારીઓએ તે સમયે કોંગી ધારાસભ્યોને જવાબ આપવાનું ટાળ્યું હતું.

લલિત વસોયા
author img

By

Published : Jul 8, 2019, 8:54 PM IST

આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા પાક વીમાની માહિતી માંગી હતી, પરંતુ જવાબ મળ્યો ન હતો. પાક વીમો માત્ર કંપનીઓને કમાવા માટેનું કારસ્તાન છે.

પાક વીમો કંપનીઓને કમાણી કરાવી આપવા ગુજરાત સરકારનું કારસ્તાન છે: લલિત વસોયા

વધુમાં તેમણે કહ્યું કે, વીમા કંપનીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 88 અબજ ચૂકવવામાં આવે છે. તેની સામે 2018નું વર્ષ દુષ્કાળનું હતું. સરકારે મોટાભાગના જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા તેમ છતાં 20 અબજ રૂપિયા જેટલો પાકવીમો ચુકવવામાં આવે છે. 71 કરોડ રૂપિયા જેટલો નફો મળે છે. વીમા કંપનીને કમાવા માટેનું કારસ્તાન ગુજરાત સરકારનો હોય તેવું આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે. આગામી સમયમાં અમારો પ્રયત્ન રહેશે કે, ગુજરાત સરકાર અને સહકારી બેંન્કો દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવી અને તેના દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી તેઓ પ્રયાસ રહેશે.

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, મગફળીના પાકમાં નવો રોગ આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. હાલમાં જ વાયુ વાવાઝોડું આવ્યું ત્યારે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સર્વે કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તે પણ કરવામાં આવ્યું નથી.

આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા પાક વીમાની માહિતી માંગી હતી, પરંતુ જવાબ મળ્યો ન હતો. પાક વીમો માત્ર કંપનીઓને કમાવા માટેનું કારસ્તાન છે.

પાક વીમો કંપનીઓને કમાણી કરાવી આપવા ગુજરાત સરકારનું કારસ્તાન છે: લલિત વસોયા

વધુમાં તેમણે કહ્યું કે, વીમા કંપનીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 88 અબજ ચૂકવવામાં આવે છે. તેની સામે 2018નું વર્ષ દુષ્કાળનું હતું. સરકારે મોટાભાગના જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા તેમ છતાં 20 અબજ રૂપિયા જેટલો પાકવીમો ચુકવવામાં આવે છે. 71 કરોડ રૂપિયા જેટલો નફો મળે છે. વીમા કંપનીને કમાવા માટેનું કારસ્તાન ગુજરાત સરકારનો હોય તેવું આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે. આગામી સમયમાં અમારો પ્રયત્ન રહેશે કે, ગુજરાત સરકાર અને સહકારી બેંન્કો દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવી અને તેના દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી તેઓ પ્રયાસ રહેશે.

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, મગફળીના પાકમાં નવો રોગ આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. હાલમાં જ વાયુ વાવાઝોડું આવ્યું ત્યારે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સર્વે કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તે પણ કરવામાં આવ્યું નથી.


R_GJ_GDR_RURAL_08_02_JULAY_2019_STORY_GNR_CONGRESS_MLA RECTION BYTE_SLUG_VIDEO_STORY_7205128_gandhinagar_rural




હેડીંગ) પાક વીમો કંપનીઓને કમાવા માટેનું કારસ્તાન ગુજરાત સરકારનું છે : લલિત વસોયા

ગાંધીનગર,

રાજ્યમાં ખેડૂતોને આપવામાં આવતા પાક વીમા ને લઇને અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેતી નિયામકની કચેરીમાં જ ધરણા કરવામાં આવ્યા હતા. આ બાબતે સરકારના અધિકારીઓએ તે સમયે કોંગી ધારાસભ્યોને જવાબ આપવાનું મુનાસિબ માન્યું ન હતું. ત્યારે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ખેડૂતોને પાક વીમા ને લઈને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે તેનો જવાબ માગ્યો હતો. પરંતુ પાક વીમો કંપનીઓને કમાવા માટેનું કારસ્તાન હોય તેઓ આક્ષેપ લલિત વસોયા દ્વારા કરવામાં આવ્યો હતો.

કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પાક વીમાની માહિતી માગવામાં આવી હતી. આ માહિતી રાજ્ય નહિ પરંતુ દેશના ખેડૂતોની આંખ ખુલે તેવી છે. વીમા કંપની ની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 88 અબજ ચુકવવામાં આવે છે. તેની સામે 2018નું વર્ષ દુષ્કાળનું હતું. સરકારે મોટાભાગના જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા તેમ છતાં 20 અબજ રૂપિયા જેટલો પાકવીમો ચુકવવામાં આવે છે 71 કરોડ રૂપિયા જેટલો નફો મળે છે. વીમા કંપનીને કમાવા માટેનું કારસ્તાન ગુજરાત સરકારનો હોય તેવું આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે. આગામી સમયમાં અમારો પ્રયત્ન એવો રહેશે કે ગુજરાત સરકાર અને સહકારી બેન્કો દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવી અને તેના દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી તેઓ પ્રયાસ રહેશે.

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, મગફળીના પાકમાં નવો રોગ આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે અગાઉ વાયુ વાવાઝોડું આવ્યું હતું. ત્યારે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સર્વે કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા તે પણ કરવામાં આવ્યું નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.