ETV Bharat / state

કોંગ્રેસે ગૃહમાં મોરારી બાપુનો ઉલ્લેખ કર્યો તે યોગ્ય નથી: રાદડિયા

author img

By

Published : Jul 15, 2019, 6:48 PM IST

Updated : Jul 15, 2019, 7:10 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્ને હંગામો મચાવી દીધો હતો. ધાનાણીએ સસ્તા અનાજની દુકાનમાં થઈ રહેલી ગેરરીતીઓને ટાંકતા સંત મોરારી બાપુનું નામ લીધુ હતું. ધાનાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં મોરારી બાપુના નામે અનાજ ઉપડી જાય છે, સરકારે આ અંગે શું કામગીરી કરી ? ધાનાણીના આ નિવેદન બાદ વિધાનસભામાં મુખ્યપ્રધાન, નાયબમુખ્ય પ્રધાન અને પુરવઠાપ્રધાનના નિવેદનો આવ્યા છે. આ મામલે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ મામલો જુનો છે, જેમાં એક દુકાનદારે મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું હતું અને આ વાત સરકારના નામે આવતા તેનો પરવાનો રદ કરાયો હતો, પરંતુ આ મામલો વિધાનસભામાં ઉછાળીને અને આજે કોંગ્રેસે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યુ છે.

મોરારી બાપુનું નામ વિધાનસભામાં લેવવું યોગ્ય નથી,કોંગ્રેસ મોરારી બાપુની માફી માંગે: રાદડિયા

આ અંગે વિરજીભાઇ ઠુંમરે પણ જણાવ્યું હતું કે, સંત મોરારી બાપુના નામે અનાજનો પુરવઠો ઉપાડી લેવાયો છે. અંગુઠો ક્યાંથી આવ્યો અને અનાજ લઈને કોને આપવામાં આવ્યું તેની તપાસ કરવાને બદલે આ સરકારે મોરારી બાપુના નામે લોકોના દિલ જીતવા માટે સંતનું ખોટું નામ આપ્યું છે.

વિરજીભાઇ ઠુંમરે તેમના રેશન કાર્ડ નંબર સહિત તેમાં નોંધાયેલા તેમના કુટુંબીજનોની વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે, આ બારકોડ રેશનકાર્ડમાં હરિયાણી મોરારીબાપુ પ્રભુદાસબાપુ અને તેમના કુટુંબીજનોના નામ છે. 15 ફેબ્રુઆરી 18ના રોજ બપોરે મોરારીબાપુની દીકરી રાધિકાબેનના નામથી રેશનકાર્ડ જથ્થો ઝડપાયો હતો. તેમણે જણાવ્યું કે, આ સરકાર તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર કરી રહી છે.

મોરારી બાપુનું નામ વિધાનસભામાં લેવવું યોગ્ય નથી,કોંગ્રેસ મોરારી બાપુની માફી માંગે: રાદડિયા

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરેલીના અબજોપતિ વસંતભાઇ ગજેરા નામે પણ રેશનનો જથ્થો લેવામાં આવ્યો છે. તે ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના લઘુબંધુના નામે તથા ભાજપના નેતા દિલીપ સંઘાણીના ધર્મપત્નીના નામે પણ રેશનનો જથ્થો ઉપાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યના અનેક ગરીબનો રેશનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચાઇ રહ્યો છે તે સ્વીકારીને ભાજપ ગરીબ પ્રજાની માફી માંગે તેવી માંગ કરી હતી.

પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આ અંગે કહ્યું કે આ 2012ની વાત છે. ત્યારે તપાસ કરવામાં આવી હતી. ભળતા નામવાળા હોવાના કારણે અમે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મોરારીબાપુ જેવા કથાકારનું નામ ગૃહમાં લેવું તે યોગ્ય નથી.

આ અંગે વિરજીભાઇ ઠુંમરે પણ જણાવ્યું હતું કે, સંત મોરારી બાપુના નામે અનાજનો પુરવઠો ઉપાડી લેવાયો છે. અંગુઠો ક્યાંથી આવ્યો અને અનાજ લઈને કોને આપવામાં આવ્યું તેની તપાસ કરવાને બદલે આ સરકારે મોરારી બાપુના નામે લોકોના દિલ જીતવા માટે સંતનું ખોટું નામ આપ્યું છે.

વિરજીભાઇ ઠુંમરે તેમના રેશન કાર્ડ નંબર સહિત તેમાં નોંધાયેલા તેમના કુટુંબીજનોની વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે, આ બારકોડ રેશનકાર્ડમાં હરિયાણી મોરારીબાપુ પ્રભુદાસબાપુ અને તેમના કુટુંબીજનોના નામ છે. 15 ફેબ્રુઆરી 18ના રોજ બપોરે મોરારીબાપુની દીકરી રાધિકાબેનના નામથી રેશનકાર્ડ જથ્થો ઝડપાયો હતો. તેમણે જણાવ્યું કે, આ સરકાર તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર કરી રહી છે.

મોરારી બાપુનું નામ વિધાનસભામાં લેવવું યોગ્ય નથી,કોંગ્રેસ મોરારી બાપુની માફી માંગે: રાદડિયા

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરેલીના અબજોપતિ વસંતભાઇ ગજેરા નામે પણ રેશનનો જથ્થો લેવામાં આવ્યો છે. તે ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના લઘુબંધુના નામે તથા ભાજપના નેતા દિલીપ સંઘાણીના ધર્મપત્નીના નામે પણ રેશનનો જથ્થો ઉપાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યના અનેક ગરીબનો રેશનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચાઇ રહ્યો છે તે સ્વીકારીને ભાજપ ગરીબ પ્રજાની માફી માંગે તેવી માંગ કરી હતી.

પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આ અંગે કહ્યું કે આ 2012ની વાત છે. ત્યારે તપાસ કરવામાં આવી હતી. ભળતા નામવાળા હોવાના કારણે અમે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મોરારીબાપુ જેવા કથાકારનું નામ ગૃહમાં લેવું તે યોગ્ય નથી.

Intro:હેડીંગ) મોરારી બાપુનો અંગુઠો ક્યાંથી આવ્યો : વિરજી ઠુમ્મર, કોંગ્રેસે બાપુના નામનો ઉલ્લેખ ગૃહમા યોગ્ય નથી, રાદડિયા

ગાંધીનગર,

ભાજપની 1995થી બનેલી ગતિશીલ સરકાર, ગતિશીલ ગુજરાત અને એ જ ગતિએ ગરીબોનો રાશન પુરવઠો બારોબાર વેચી નાખી કૌભાંડ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વિધાનસભામાં મુખ્યમંત્રી સહિતનાં મંત્રીમંડળના દિલ દુભાયા છે. તેમ બોલીને પુરાવા માંગ્યા હતા, તે રજૂ કરવા માટે આવ્યો છું તેમ કહીને વિરજીભાઇ ઠુંમરે ઉમેર્યુ હતું કે, સંત મોરારી બાપુના નામે અનાજનો પુરવઠો ઉપાડી લેવાયો છે. અંગુઠો ક્યાંથી આવ્યો અને અનાજ લઈને કોને આપવામાં આવ્યું તેની તપાસ કરવાને બદલે આ સરકારે મોરારી બાપુના નામે લોકોના દિલ જીતવા માટે સંતનું અમે ખોટું નામ આપ્યું છે તેમ કહી મને બદનામ કરવા પ્રયાસ કરવામાં આવ્યા તે સંદર્ભે હું આપની સમક્ષ પુરાવા લઈને આવ્યો છું.Body:વિરજીભાઇ ઠુંમરે તેમના રેશન કાર્ડ નંબર સહિત તેમાં નોંધાયેલા તેમના કુટુંબીજનોની વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે આ બારકોડેડ રેશનકાર્ડ માં હરિયાણી મોરારીબાપુ પ્રભુદાસબાપુ અને તેમના કુટુંબીજનોના નામ છે. 15 ફેબ્રુઆરી 18ના રોજ બપોરે મોરારીબાપુની દીકરી રાધિકાબેનનાં નામથી રેશનકાર્ડ જથ્થો પડયો હોવાની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે આ સરકાર તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચારને વેગ આપી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરેલીના અબજોપતિ વસંતભાઇ ગજેરા નામે પણ રેશનનો જથ્થો લેવામાં આવ્યો છે. તે ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના લઘુબંધુના નામે તથા ભાજપના નેતા દિલીપ સંઘાણીના ધર્મપત્નીના નામે પણ રેશનનો જથ્થો ઉપાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યના અનેક ગરીબનો રેશનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચાઇ રહ્યો છે તે સ્વીકારીને ભાજપ ગરીબ પ્રજાની માફી માંગે તેવી માંગ કરી હતી.Conclusion:પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે આ 2012ની વાત છે. ત્યારે તપાસ કરવામાં આવી હતી. ભળતા નામવાળા હોવાના કારણે અમે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મોરારિબાપુ જેવા કથાકારનું નામ ગૃહમાં લેતે વાજબી નથી.
Last Updated : Jul 15, 2019, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.