ETV Bharat / state

કડાદરામાં ધમકી આપનાર આરોપીને છાવરનાર દહેગામ પોલીસ હાઇકોર્ટે કરતા પણ મોટી થઇ ગઇ - high court

દહેગામઃ તાલુકાના કડાદરા ગામમા એક વર્ષ પહેલા નવરાત્રીમાં રણવીરસિંહ ભૂપતસિંહ બિહોલા ગરબા રમતા હતા. ત્યારે રાત્રે સાડા બારથી એક વાગ્યા દરમિયાન ગામના જ એક વ્યક્તિએ હાથમાં છરી લઈને આવી એકાએક હુમલો કરી દીધો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીઓમાં કડોદરા ગામના સરપંચનું નામ હતું.પોલીસે આ આરોપીની ધરપકડ નહીં કરતા ફરિયાદી હાઈકોર્ટમાં ગયા હતા. પોલીસને હાઇકોર્ટે જવાબ રજૂ કરવા બે મહિનાનો સમય આપ્યો હતો.

etv bharat gandhi
author img

By

Published : Sep 3, 2019, 6:18 AM IST

દહેગામ પોલીસ સ્ટેશનમાં કડાદરા ગામમાં રહેતા રણવીર સિંહ બિહોલાને ગામના જ શખ્સો દ્વારા એક વર્ષ પહેલા નવરાત્રીમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુભાઈ મફતભાઈ પટેલના બે પુત્ર પાર્થ અને વિશાલ સામે પણ આરોપીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થ અને વિશાલના પિતા વિષ્ણુભાઈ મફતભાઈ પટેલને છરી મારનાર આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.

જેમાં કડાદરાના સરપંચનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિષ્ણુભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને આરોપીની ધરપકડ કરવા દહેગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.પરતું દહેગામ પોલીસે વિષ્ણુભાઈની રજૂઆત સામે ધ્યાન નહીં આપતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.વિષ્ણુભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા દહેગામ પોલીસને આઠ સપ્તાહમાં તપાસ કરી તેની FRI દાખલ કરી તે અંગેના કારણો લેખિતમાં પિટિશનરને આપવા 10 એપ્રિલ 2019 ના રોજ હુકમ કરી જણાવ્યું હતું. તેમ છતાં હજુ દહેગામ પોલીસના અધિકારીઓ દ્વારા પિટિશનર વિષ્ણુભાઈ પટેલને આપી નથી. તેમજ પોલીસ પ્રોટેકશન પણ પુરુ પાડવામાં આવ્યું નથી.અને આરોપી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા બાદ ભ્રષ્ટાચારમાં રાચતી દહેગામ પોલીસને 2 ઓગસ્ટ 19 ના રોજ હાઈકોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી હતી.આ નોટિસ આપ્યા બાદ lCBના PSI રાઠોડ હાજર રહ્યા હતા.

PSIની હાઇકોર્ટમાં પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, હું આરોપીઓની ઘરપકડ કરી શકવામાં સક્ષમ નથી. ત્યારબાદ 4 જૂનના રોજ સીડીઆર મંગાવવામાં આવ્યા હતા. જ્યારે વોઈસ તપાસ માટે 11 જૂનના રોજ રીક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે એફએસએલ દ્વારા 10 ઓક્ટોબરનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા ગાંધીનગર પોલીસ અધિક્ષક દ્વારા વહેલી તકે સાક્ષીઓને પોલીસ પ્રોટેકશન આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતો પર પૂરતું મોનિટરિંગ કરવા પણ ટકોર કરી છે. જ્યારે દહેગામ પોલીસે શું તપાસ કરી તેની સંપૂર્ણ માહિતી મેળવવા અને લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં ભરવા આદેશ કર્યો છે.

મર્ડર કેસમાં ફરિયાદમાં જણાવેલ આરોપીને દહેગામ પોલીસ હજુ પણ પકડી શકી નથી. વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે, 15 દિવસ પહેલા જ આરોપીઓ દ્વારા મારા દીકરા પાર્થ ઉપર અજાણ્યા લોકો દ્રારા હુમલો કરાવ્યો હતો.અમે પોલીસમાં ફરિયાદ કરવા જઈએ છીએ તો અમને પાછા મોકલી દે છે. ત્યારે રક્ષણ કરવાવાળી પોલીસ આજે આરોપીઓની બાજુ લઇ રહી છે. તેવું જોવા મળી રહ્યું છે.

દહેગામ પોલીસ સ્ટેશનમાં કડાદરા ગામમાં રહેતા રણવીર સિંહ બિહોલાને ગામના જ શખ્સો દ્વારા એક વર્ષ પહેલા નવરાત્રીમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુભાઈ મફતભાઈ પટેલના બે પુત્ર પાર્થ અને વિશાલ સામે પણ આરોપીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થ અને વિશાલના પિતા વિષ્ણુભાઈ મફતભાઈ પટેલને છરી મારનાર આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.

જેમાં કડાદરાના સરપંચનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિષ્ણુભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને આરોપીની ધરપકડ કરવા દહેગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.પરતું દહેગામ પોલીસે વિષ્ણુભાઈની રજૂઆત સામે ધ્યાન નહીં આપતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.વિષ્ણુભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા દહેગામ પોલીસને આઠ સપ્તાહમાં તપાસ કરી તેની FRI દાખલ કરી તે અંગેના કારણો લેખિતમાં પિટિશનરને આપવા 10 એપ્રિલ 2019 ના રોજ હુકમ કરી જણાવ્યું હતું. તેમ છતાં હજુ દહેગામ પોલીસના અધિકારીઓ દ્વારા પિટિશનર વિષ્ણુભાઈ પટેલને આપી નથી. તેમજ પોલીસ પ્રોટેકશન પણ પુરુ પાડવામાં આવ્યું નથી.અને આરોપી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા બાદ ભ્રષ્ટાચારમાં રાચતી દહેગામ પોલીસને 2 ઓગસ્ટ 19 ના રોજ હાઈકોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી હતી.આ નોટિસ આપ્યા બાદ lCBના PSI રાઠોડ હાજર રહ્યા હતા.

PSIની હાઇકોર્ટમાં પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, હું આરોપીઓની ઘરપકડ કરી શકવામાં સક્ષમ નથી. ત્યારબાદ 4 જૂનના રોજ સીડીઆર મંગાવવામાં આવ્યા હતા. જ્યારે વોઈસ તપાસ માટે 11 જૂનના રોજ રીક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે એફએસએલ દ્વારા 10 ઓક્ટોબરનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા ગાંધીનગર પોલીસ અધિક્ષક દ્વારા વહેલી તકે સાક્ષીઓને પોલીસ પ્રોટેકશન આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતો પર પૂરતું મોનિટરિંગ કરવા પણ ટકોર કરી છે. જ્યારે દહેગામ પોલીસે શું તપાસ કરી તેની સંપૂર્ણ માહિતી મેળવવા અને લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં ભરવા આદેશ કર્યો છે.

મર્ડર કેસમાં ફરિયાદમાં જણાવેલ આરોપીને દહેગામ પોલીસ હજુ પણ પકડી શકી નથી. વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે, 15 દિવસ પહેલા જ આરોપીઓ દ્વારા મારા દીકરા પાર્થ ઉપર અજાણ્યા લોકો દ્રારા હુમલો કરાવ્યો હતો.અમે પોલીસમાં ફરિયાદ કરવા જઈએ છીએ તો અમને પાછા મોકલી દે છે. ત્યારે રક્ષણ કરવાવાળી પોલીસ આજે આરોપીઓની બાજુ લઇ રહી છે. તેવું જોવા મળી રહ્યું છે.

Intro:હેડલાઈન) કડાદરામાં ધમકી આપનાર આરોપીને છાવરનાર દહેગામ પોલીસ હાઇકોર્ટે કરતા પણ મોટી થઇ ગઇ !!

ગાંધીનગર,

દહેગામ તાલુકાના કડાદરા ગામમા એક વર્ષ પહેલા નવરાત્રિમાં રણવીરસિંહ ભૂપતસિંહ બિહોલા માતાજીના ગરબા રમતા હતા. રાત્રે સાડા બારથી એક વાગ્યા દરમિયાન ગામનો જ એક વ્યક્તિએ હાથમાં છરી લઈને આવતા એકાએક હુમલો કરી દીધો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું તેનું મોત થયું હતું મોત થયું હતું. આ કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ નોંધાઈ હતી. મર્ડર કરનાર આરોપીઓમાં કડોદરા ગામના સરપંચનું નામ હતું પરંતુ આજ દિન સુધી દહેગામ પોલીસે આરોપીની ધરપકડ નહીં કરતા ફરિયાદી હાઈકોર્ટમાં ગયા હતા. પોલીસને હાઇકોર્ટે જવાબ રજૂ કરવા બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ દહેગામ પોલીસ હાઇકોર્ટ કરતા પણ પણ ઉપરી બની ગઈ હોવાના કારણે હાઈ કોર્ટના આદેશને ઘોળીને પી ગઇ છે.Body:દહેગામ પોલીસ સ્ટેશનમાં કડાદરા ગામના રહેતા રણવીર સિંહ બિહોલાની બિહોલાની ગામના જ શખ્સો દ્વારા એક વર્ષ પહેલા નવરાત્રિમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુભાઈ મફતભાઈ પટેલના બે પુત્ર પાર્થ અને વિશાલ સામે પણ આરોપીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થ અને વિશાલના પિતા વિષ્ણુભાઈ મફતભાઈ પટેલને અવાર નવાર છરી મારનાર આરોપીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી. જેમાં કડાદરા ગામના સરપંચનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિષ્ણુભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગામના સરપંચ અને આરોપીની ધરપકડ કરવા અનેક વખત દહેગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. દહેગામ પોલીસે વિષ્ણુભાઈની રજૂઆત સામે ધ્યાન નહીં આપતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.Conclusion:વિષ્ણુભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા દહેગામ પોલીસને આઠ સપ્તાહમાં તપાસ કરી ગુનો બનતો હોય તો તેની એફઆઈઆર દાખલ કરવા અથવા ગુનો ના બનતો હોય તો હોય તો તો બનતો હોય તો હોય તો તો તે અંગેના કારણો લેખિતમાં પિટિશનરને આપવા 10 એપ્રિલ 2019 ના રોજ હુકમ કરી જણાવ્યું હતું. જેની 3 મે 19ના રોજ પોલીસ અધિકારીને બજવણી કરવામાં આવી હતી. તેમ છતાં હજુ દહેગામ પોલીસના અધિકારીઓ દ્વારા પિટિશનર વિષ્ણુભાઈ પટેલને નથી. પોલીસ પ્રોટેકશન પુરુ પાડવામાં આવ્યું પાડવામાં આવ્યું પુરુ પાડવામાં આવ્યું પાડવામાં આવ્યું કે નથી આરોપી સામે કોઈ પગલા ભરવામાં આવ્યા ભરવામાં આવ્યા. હાઈ કોર્ટના આદેશનો અનાદર કર્યા બાદ બાદ ભ્રષ્ટાચારમાં રાચતી દહેગામ પોલીસને 2 ઓગસ્ટ 19 ના રોજ હાઈ કોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી નોટિસ કાઢી કાઢી હાજર રહેવા નોટિસ કાઢી નોટિસ કાઢી કાઢી હતી નોટિસ આપ્યા બાદ એલસીબીના પીએસઆઇ રાઠોડ હાજર રહ્યા હતા.

એલસીબીના પીએસઆઇની હાઇકોર્ટમાં પૂછપરછ કરવામાં આવી હતી કરવામાં આવી હતી. જેમાં તેમણે જવાબ આપ્યો હતો કે, હું આરોપીઓને એરેસ્ટ કરી શકવામાં સક્ષમ નથી. ત્યારબાદ 4 જૂનના રોજ સીડીઆર મંગાવ્યા હતા. જ્યારે વોઈસ તપાસ માટે 11 જૂનના રોજ રીક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે એફએસએલ દ્વારા 10 ઓક્ટોબરનો સમય આપવામાં આવ્યો છે. હાઈ કોર્ટ દ્વારા ગાંધીનગર પોલીસ અધિક્ષકને પણ વહેલી તકે સાક્ષીઓને પોલીસ પ્રોટેકશન આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતો પર પૂરતું મોનિટરિંગ મોનિટરિંગ પૂરતું મોનિટરિંગ મોનિટરિંગ કરવા પણ ટકોર કરી છે. જ્યારે. જ્યારે દહેગામ પોલીસે શું તપાસ કરી તેની તપાસ કરી તેની પણ માહિતી મેળવવા અને લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં ભરવા આદેશ કર્યો છે છે.

મહત્વની બાબત એ છે કે કે મર્ડર કેસમાં ફરિયાદમાં જણાવેલ આરોપીને દહેગામ પોલીસ હજુ પણ પકડી શકી નથી. વારંવાર સાક્ષીઓને ધાકધમકી આપવામાં આવતી હોવા છતાં આવતી હોવા છતાં પોલીસ આરોપીઓ સામે પગલાં ભરી શકતી નથી. પિટિશનના વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે 15 દિવસ પહેલા જ આરોપીઓ દ્વારા મારા દીકરા પાર્થ ઉપર વહેલાલ પાસે અજાણ્યા લોકો પાસે હુમલો કરાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ કરવા જઈએ છીએ તો પાછા તગેડી મૂકે છે ત્યારે છે ત્યારે રક્ષણ કરવાવાળી પોલીસ આજે આરોપીઓની છાવરી રહી છે તેવું જોવા મળી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર મૂકવી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.