ETV Bharat / state

'મહા' વાવાઝોડાનો ખતરો ટળતાં દીવ વાસીઓની ઘર વાપસી

દીવ: સંઘ પ્રદેશ પરથી 'મહા' વાવાઝોડાનો ખતરો ટળતા દીવના શેલ્ટર હાઉસમાં રહેતા 189 લોકોને ફરીથી તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી મહિલા, બાળકો અને અશક્તો શેલ્ટર હાઉસમાં વસવાટ કરતા હતાં. જેને ફરીથી તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં.

author img

By

Published : Nov 7, 2019, 11:33 PM IST

'મહા' વાવાઝોડાનો ખતરો ટળતાં દીવ વાસીઓની ઘર વાપસી

સંઘ પ્રદેશ પર 'મહા' નામનું વાવાઝોડું છેલ્લા ત્રણ દિવસથી ત્રાટકવાનો ભય સેવવામાં આવતો હતો. જેમ જેમ વાવાઝોડું દીવથી નજીક આવતું ગયું તેમ તેમ દીવના સ્થાનિક લોકોમાં ભારે ભય વ્યાપી રહ્યો હતો જેને લઈને દીવ જિલ્લા પ્રશાશન દ્વારા દરિયા કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

'મહા' વાવાઝોડાનો ખતરો ટળતાં દીવ વાસીઓની ઘર વાપસી

દીવના વબનકબાર વિસ્તારમાં બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં 97 મહિલા, 30 પુરુષ અને 62 બાળકો સાથે કુલ 189 લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. હવે જ્યારે વાવાઝોડાની ખતરો દૂર થતાં તમામ 189 લોકોને ફરીથી તેમના ઘરે પરત મોકલવાનો નિર્ણય દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવતા તમામ લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં.

સંઘ પ્રદેશ પર 'મહા' નામનું વાવાઝોડું છેલ્લા ત્રણ દિવસથી ત્રાટકવાનો ભય સેવવામાં આવતો હતો. જેમ જેમ વાવાઝોડું દીવથી નજીક આવતું ગયું તેમ તેમ દીવના સ્થાનિક લોકોમાં ભારે ભય વ્યાપી રહ્યો હતો જેને લઈને દીવ જિલ્લા પ્રશાશન દ્વારા દરિયા કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

'મહા' વાવાઝોડાનો ખતરો ટળતાં દીવ વાસીઓની ઘર વાપસી

દીવના વબનકબાર વિસ્તારમાં બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં 97 મહિલા, 30 પુરુષ અને 62 બાળકો સાથે કુલ 189 લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. હવે જ્યારે વાવાઝોડાની ખતરો દૂર થતાં તમામ 189 લોકોને ફરીથી તેમના ઘરે પરત મોકલવાનો નિર્ણય દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવતા તમામ લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં.

Intro:અંતે દીવના 189 લોકો ફરીથી તેમના ઘેર મોકલવામાં આવ્યા Body:સંઘ પ્રદેશ પરથી મહા વાવાઝોડાનો ખતરો તળતા દીવના શેલ્ટર હાઉસમાં રહેતા 189 લોકોને ફરીથી તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છેલા બે દિવસથી મહિલા બાળકો અને અશક્તો શેલ્ટર હાઉસમાં હતા જેને આજે ફરીથી તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા

સંઘ પ્રદેશ પર મહા નામનું વાવાઝોડું છેલા ત્રણ દિવસથી ત્રાટકવાનો ભય સેવવામાં આવતો હતો જેમજેમ વાવાઝોડું દીવથી નજીક આવતું ગગયા તેમ તેમ દીવના સ્થાનિક લોકોમાં ભારે ભય ઉદભવી રહ્યો હતો જેને લઈને દીવ જિલ્લા પ્રશાશન દ્વારા દરિયા કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો દીવના વબનકબાર વિસ્તારમાં બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં 97 મહિલા 30 પુરુષ અને 62 બાળકો સાથે કુલ 189 લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો હવે જ્યારે વાવાઝોડાની ખતરો દૂર થતા તમામ 189 લોકોને ફરીથી તેમના ઘરે પાર્ટ મોકલવાનો નિર્ણય દીવ પ્રશાશન દ્વારા કરવામાં આવતા તમામ લોકોને આજે તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા

બાઈટ - 01 સંદીપ બારીયા નોડેલ અધિકારી વણાંકબારા પંચાયત દીવ Conclusion:વાવાઝોડાનો ખતરો દૂર થતા દીવ પ્રશાસનો નિર્ણય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.