ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન

author img

By

Published : Jun 18, 2019, 8:13 PM IST

Updated : Jun 18, 2019, 10:56 PM IST

દ્વારકાઃ વાયુ વાવાઝોડાની અસરથી અનેક સ્થળ પર નાનામોટી નુકસાની થવા પામી છે, તો ઓખા કોસ્ટ ગાર્ડ પાર્કિંગ વિસ્તારમાં પણ આવેલા સમુદ્રના પાણીની લહેરોથી મજબુત કનકાઈ જેટીને મોટું નુકશાન થયું છે.

િ્ુપ

ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે.તો સ્થાનિક માછીમારોની બોટની સાથે-સાથે દરિયાઈ સુરક્ષા એજન્સીઓને પણ નુકસાન થયું છે. તો ઓખા નજીકના કોસ્ટગાર્ડ સ્ટેશનની પેટ્રોલિંગ બોટોને પાર્કિંગ કરવામાં આવે છે, તે કનકાઈ જે.ટી.ને વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું છે. તો આ જે.ટી.ઓખા મેરીટાઈમ બોર્ડના વિસ્તારમાં આવેલી હોવાથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મેરી ટાઈમ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે,ત્યારે આ અંગે ઓખા મેરી ટાઈમ બોર્ડના સિવલ વિભાગ દ્વારા સર્વે કરાવીને કનકાઈ જે.ટી.ને રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન

ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે.તો સ્થાનિક માછીમારોની બોટની સાથે-સાથે દરિયાઈ સુરક્ષા એજન્સીઓને પણ નુકસાન થયું છે. તો ઓખા નજીકના કોસ્ટગાર્ડ સ્ટેશનની પેટ્રોલિંગ બોટોને પાર્કિંગ કરવામાં આવે છે, તે કનકાઈ જે.ટી.ને વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું છે. તો આ જે.ટી.ઓખા મેરીટાઈમ બોર્ડના વિસ્તારમાં આવેલી હોવાથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મેરી ટાઈમ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે,ત્યારે આ અંગે ઓખા મેરી ટાઈમ બોર્ડના સિવલ વિભાગ દ્વારા સર્વે કરાવીને કનકાઈ જે.ટી.ને રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન

એન્કર ;- વાયુ વાવાઝોડાની અસર માત્ર થી અનેક સ્થળો પર નાનામોટી નુકશાની થવા પામી છે.ઓખા કોસ્ટ ગાર્ડ પાર્કિંગ વિસ્તારમાં પણ આવી સમુદ્રના પાણી ની લહેરો થી મજબુત જેટી ને મસમોટું નુકશાન થયું છે.
  ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડાની અસર હજુપણ જોવા મળી રહી છે.સ્થાનિક માછીમારો ની બોટો ની સાથે સાથે દરિયાઈ સુરક્ષા એજ્નાસીઓ ને પણ નુકશાન થવા પામ્યું છે.ઓખા નજીકના કોસ્ટ ગાર્ડ સ્ટેશન ની પેટ્રોલિંગ બોટોને પાર્કિંગ કરવામાં આવે છે.તે સ્થળની જે.ટી. ને વાવાઝોડાના કારણે ખુબજ નુકસાન થયું છે.આ જે.ટી. ઓખા મેરી ટાઈમ બોર્ડ ના વિસ્તારમાં આવેલી હોવાથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મેરી ટાઈમ બોર્ડ ને પણ જાણ કરવામાં આવી છે.આ અંગે ઓખા મારી ટાઈમ બોર્ડના સિવલ વિભાગ દ્વારા સર્વે કરાવીને જે.ટી.ને  રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાઈટ  -; મુકેશ શર્મા ,કમાન્ડીંગ ઓફીસર ,ઓખા કોસ્ટ ગાર્ડ.
રજનીકાન્ત જોષી.
ઈ.ટી.વી. ભારત દ્વારકા.












Last Updated : Jun 18, 2019, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.