દેવભૂમિ દ્વારકાઃ જન્માષ્ટમી 2020ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 10થી 13 ઓગસ્ટ સુધી યાત્રિકોને દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે. દ્વારકાના જાગૃત નાગરિક જયંતિભાઈ કણઝારીયા દ્વારા જાહેરનામા અનુસંધાને લેખિતમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
દેવભૂમિ દ્વારકામાં કલેકટરના જાહેરનામા સામે જાગૃત નાગરિકે લેખિતમાં કરી રજૂઆત
દ્વારકામાં જન્માષ્ટમી 2020ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 10થી 13 ઓગસ્ટ સુધી યાત્રિકોને દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાઃ જન્માષ્ટમી 2020ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 10થી 13 ઓગસ્ટ સુધી યાત્રિકોને દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે. દ્વારકાના જાગૃત નાગરિક જયંતિભાઈ કણઝારીયા દ્વારા જાહેરનામા અનુસંધાને લેખિતમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.